વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ક્યાં કાયદાઓ થશે લાગુ અને ક્યાં કાયદાઓનો આવશે અંત!

કાશ્મીરને લઈને વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં મોટી વાત કરી છે. કાશ્મીરમાં વિવિધ કાયદાઓનો પણ મોદી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ લોકોને સંબોધન કરીને વિશ્વાસ અપાવ્યો કે ફરીથી મુખ્યમંત્રી, પોતાના જ નેતાઓ જમ્મુ કાશ્મીરના લોકો ચૂંટી શકશે. Web Stories View more ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં […]

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ક્યાં કાયદાઓ થશે લાગુ અને ક્યાં કાયદાઓનો આવશે અંત!
Follow Us:
| Updated on: Aug 08, 2019 | 6:07 PM

કાશ્મીરને લઈને વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં મોટી વાત કરી છે. કાશ્મીરમાં વિવિધ કાયદાઓનો પણ મોદી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ લોકોને સંબોધન કરીને વિશ્વાસ અપાવ્યો કે ફરીથી મુખ્યમંત્રી, પોતાના જ નેતાઓ જમ્મુ કાશ્મીરના લોકો ચૂંટી શકશે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ક્યાં ક્યાં કાયદાઓની વાત કરી વડાપ્રધાન મોદીએ? 

દેશમાં અન્ય જગ્યાએ દલિતો પર અત્યાચાર રોકવા માટે સખ્ત કાનૂન લાગુ કરવામાં આવ્યા છે પણ જમ્મુ કાશ્મીરમાં આવા કાનૂન લાગુ જ નથી થઈ શક્યા. દેશના અન્ય રાજ્યોમાં સફાઈ કર્મચારી એક્ટ લાગુ છે પણ જમ્મુ કાશ્મીરમાં સફાઈ કર્મચારીઓ આ એક્ટથી વંચિત હતા. દેશમાં કોઈપણ સરકાર હોય તે દેશહિતમાં જ કાનૂન બનાવીને કામ કરતી હોય છે.

આ પણ વાંચો:  વિરાટ કોહલીનો એક એવો VIDEO જેમાં જોઈ શકાશે છે કે કેવી રીતે 3 વર્ષમાં વધી વિરાટની તાકાત!

માઈનોરિટી એક્ટ અંગે પણ વડાપ્રધાને મોદીએ વાત કરી હતી કે ભારતમાં તો તે લાગુ થઈ ગયો છે પણ જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ શક્યો નથી.  હવે કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જાથી માઈનોરીટી એક્ટ પણ જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ જશે.  વડાપ્રધાન મોદીએ વેતનને લઈને કાયદાની પણ વાત કરી હતી  અને પોતાના સંદેશમાં કહ્યું હતું જે કાયદો ભારતમાં લાગુ છે અને ઓછામાં ઓછું વેતન જે આપવું જોઈએ તેનો લોકોને અધિકાર આપે છે તેને પણ જમ્મુ કાશ્મીરમાં લાગુ કરી દેવાશે.

બાળવિવાહના કાયદા પણ કાશ્મીરના વિશેષ દરજ્જાને લઈને જમ્મુ કાશ્મીરમાં લાગુ કરી શકાયો નથી. ગૃહમંત્રી અમિત શાહે પણ આ મુદ્દાને સંસદમાં ઉઠાવ્યો હતો. બાળવિવાહનો કાયદો હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની જવાથી જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ જશે.  આ સિવાય વડાપ્રધાન મોદીએ કહ્યું કે બાળકોનો શું વાંક?  શિક્ષણના જે કાયદો ભારતમાં લાગુ હતો તે જમ્મુ કાશ્મીરમાં લાગુ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ મોદીએ એવા તમામ દેશહિતના કાયદાઓ વિશે વાત કરીને કહ્યું કે જે ભારતમાં તો લાગુ થઈ ગયા હતા પણ જમ્મુ કાશ્મીરમાં વિશેષ દરજ્જો આપતી કલમ 370ના લીધે લાગુ કરી શકાયા નહોતા અને તેના લીધે ત્યાંના લોકોને સહન કરવું પડતું હતું. વડાપ્રધાન મોદીએ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના યુવાનોને અપીલ કરી છે કે તેઓ આગળ આવે અને પોતાના ક્ષેત્રની કમાન પોતે જ સંભાળે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">