પુલવામા હુમલાનો બદલો લેવાનું ચાલું, આજે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા, તો દેશનો પણ એક વીર જવાન થયો શહીદ

પુલવામા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પર સુરક્ષા જવાનો દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે કુલગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં ત્રણ આતંકી ઠાર મરવામાં આવ્યા છે. ઘટનામાં આર્મીના મેજર સહિત બે જવાન ઘાયલ થયા છે.  જ્યારે જમ્મુ કાશ્મીરના DSP અમન ઠાકુર શહીદ થયાનું જાણવા મળ્યું છે. TV9 Gujarati Web Stories […]

પુલવામા હુમલાનો બદલો લેવાનું ચાલું, આજે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા, તો દેશનો પણ એક વીર જવાન થયો શહીદ
Follow Us:
| Updated on: Feb 24, 2019 | 5:17 PM

પુલવામા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પર સુરક્ષા જવાનો દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે કુલગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં ત્રણ આતંકી ઠાર મરવામાં આવ્યા છે. ઘટનામાં આર્મીના મેજર સહિત બે જવાન ઘાયલ થયા છે.  જ્યારે જમ્મુ કાશ્મીરના DSP અમન ઠાકુર શહીદ થયાનું જાણવા મળ્યું છે.

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સીઆરપીએફ અને સેનાની એક સંયુક્ત ટીમે તૂરીગામમાં ગુપ્તચપ ઇનપુટ બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળને સૂચના મળી હતી કે 2થી 3 આતંકી આ વિસ્તારમાં છૂપાયેલા છે. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કર્યું. જે 3 આતંકી ઠાર થયા છે તેમાંથી 2 વિદેશી અને 1 સ્થાનીક આતંકી છે.

જેમાં આ અથડામણમાં એસઓજીના ડીએસપી અમન કુમાર શહીદ થયા છે. અમન ઠાકુરના બોડીગાર્ડ પણ આ અથડામણમાં ઘાયલ થયા હતા. જ્યારે અન્ય એક મેજર, એક જવાન પણ ઘાયલ થયા હતા. કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઘાટીના વિસ્તારમાં ભારે સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. તેમજ સેના દ્વારા આતંકવાદીઓને ડામવા માટે અલગ-અલગ મિશન પણ શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કુંભ મેળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કર્મચારીઓનું કર્યું સમ્માન, તમે પણ જોઇને પ્રશંસા કરશો

ઘાટી વિસ્તારમાં લગભગ 60 જેટલા સક્રિય આતંકવાદીઓ સંતાઇને બેઠા છે. જેમાંથી 35 આતંકવાદીઓ પાકિસ્તાની છે. આ આંતકવાદીઓને પકડી-પકડીને મારવા માટે સેના દ્વારા ઓપરેશન-60 ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા સેના દ્વારા ઓપરેશન-25 પણ ચલાવવામાં આવ્યું હતું કે જે સફળ રીતે પૂર્ણ થયું હતું.

[yop_poll id=1771]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">