મનોહર પર્રિકરના અવસાનના 13માં દિવસે તેમનું ટ્વિટર અકાઉન્ટ થયું જીવંત, જાણો સ્વર્ગીય નેતાના ટ્વિટરને કોણ ચલાવી રહ્યું છે?

ગોવાના સ્વર્ગીય મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના અવસાન બાદ તેમના ટ્વિટર અકાઉન્ટને બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ફરીથી તેમનું ટ્વિટર અકાઉન્ટ એક્ટિવ થયુ છે, જેમાં તેમના પરિવારે ટ્વિટ કરીને ભાજપ અને રાજ્યના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મનોહર પર્રિકરનું 17 માર્ચેના રોજ નિધન થયું હતું તે પહેલા તેમને છેલ્લે 12 માર્ચના રોજ ગોવાના પ્રથમ મુખ્યમંત્રી દયાનંદને ટ્વીટ […]

મનોહર પર્રિકરના અવસાનના 13માં દિવસે તેમનું ટ્વિટર અકાઉન્ટ થયું જીવંત, જાણો સ્વર્ગીય નેતાના ટ્વિટરને કોણ ચલાવી રહ્યું છે?
Follow Us:
| Updated on: Mar 30, 2019 | 2:34 PM

ગોવાના સ્વર્ગીય મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના અવસાન બાદ તેમના ટ્વિટર અકાઉન્ટને બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ફરીથી તેમનું ટ્વિટર અકાઉન્ટ એક્ટિવ થયુ છે, જેમાં તેમના પરિવારે ટ્વિટ કરીને ભાજપ અને રાજ્યના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

મનોહર પર્રિકરનું 17 માર્ચેના રોજ નિધન થયું હતું તે પહેલા તેમને છેલ્લે 12 માર્ચના રોજ ગોવાના પ્રથમ મુખ્યમંત્રી દયાનંદને ટ્વીટ કર્યુ હતું. આજે 13 દિવસ પછી ફરીથી તેમના ટ્વિટર અકાઉન્ટ પરથી 30 માર્ચના રોજ ટ્વિટ કરીને તેમના પરિવારજનોએ લોકોનો આભાર માન્યો હતો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ગોવાના ભાજપના નેતા મનોહર પર્રિકરના પરિવારના મોટા પુત્ર ઉત્પલ પર્રિકરે ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS પાર્ટીના કાર્યકર્તાઓ અને ગોવાની જનતાનો આભાર માન્યો હતો. તેમને કહ્યું કે તેમના પ્રેમથી તેમના પરિવારને તે સંકટથી લડવાની શક્તિ મળી છે.

મનોહર પર્રિકરના ટ્વિટર હેન્ડલ પરથી રજૂ કરેલા તેમના બંને પુત્ર ઉત્પલ અને અભિજાતે કહ્યું કે, ‘મારા પિતા દરેક દિવસ જોશ, ઈચ્છાશક્તિ અને દેશ સેવા સાથે જીવ્યા. તેમના અંતિમ દિવસોમાં પણ રાજ્યની ચિંતા કરતા રહ્યા. અમે આગળ પણ દેશ અને રાજ્યની સેવા કરતા રહીશું.’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">