સાત મહિના બંધ રહ્યાં બાદ, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર આજથી દર્શનાર્થી, મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાયુ
કોરોનાને કારણે સાત મહિના સુધી બંધ રહ્યા બાદ, આજથી ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે ખુલ્લુ મુકાયું છે. કોરોનાને લઈને અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે બંધ કરાયું હતું. આજથી મંદિર ખુલ્લુ મુકાતા જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા અક્ષરધામ મંદિરે પહોચ્યા હતા. મંદિર પરીસરમાં સતત સોશ્યલ ડિસ્ટન્સ […]
કોરોનાને કારણે સાત મહિના સુધી બંધ રહ્યા બાદ, આજથી ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે ખુલ્લુ મુકાયું છે. કોરોનાને લઈને અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે બંધ કરાયું હતું. આજથી મંદિર ખુલ્લુ મુકાતા જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા અક્ષરધામ મંદિરે પહોચ્યા હતા. મંદિર પરીસરમાં સતત સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે માઈક ઉપરથી સુચના આપવામાં આવે છે. તો પરીસરમાં ઠેર ઠેર સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરવામા આવી છે. કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપિલ કરવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો