સાત મહિના બંધ રહ્યાં બાદ, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર આજથી દર્શનાર્થી, મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાયુ

કોરોનાને કારણે સાત મહિના સુધી બંધ રહ્યા બાદ, આજથી ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે ખુલ્લુ મુકાયું છે. કોરોનાને લઈને અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે બંધ કરાયું હતું. આજથી મંદિર ખુલ્લુ મુકાતા જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા અક્ષરધામ મંદિરે પહોચ્યા હતા. મંદિર પરીસરમાં સતત સોશ્યલ ડિસ્ટન્સ […]

સાત મહિના બંધ રહ્યાં બાદ, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર આજથી દર્શનાર્થી, મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાયુ
Follow Us:
| Updated on: Oct 26, 2020 | 8:41 AM

કોરોનાને કારણે સાત મહિના સુધી બંધ રહ્યા બાદ, આજથી ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે ખુલ્લુ મુકાયું છે. કોરોનાને લઈને અક્ષરધામ મંદિર ભક્તો, દર્શનાર્થીઓ, મુલાકાતીઓ અને સત્સંગી માટે બંધ કરાયું હતું. આજથી મંદિર ખુલ્લુ મુકાતા જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા અક્ષરધામ મંદિરે પહોચ્યા હતા. મંદિર પરીસરમાં સતત સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે માઈક ઉપરથી સુચના આપવામાં આવે છે. તો પરીસરમાં ઠેર ઠેર સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરવામા આવી છે. કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપિલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સામાજીક, ધાર્મિક પ્રસંગોમાં 100 નહી, 200 વ્યક્તિઓને હાજર રહેવા દો, ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">