સુરેન્દ્રનગર: ગંદું પાણી પીવાનું, નિવારણ ક્યારે? સ્થાનિકો પીવાના પાણીથી છે પરેશાન

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગર પાલિકા વિસ્તારમાં સ્થાનિકો છે પીવાના પાણીથી છે પરેશાન. આ વિસ્તારમાં દર ચોથા કે પાંચમા દિવસે પીવાનું પાણી આવે છે, તેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પીવાનું પાણી પૂરતું મળતું નથી, એટલું જ નહિં તે મળે છે તે પણ કેટલીકવાર ગંદુ પાણી હોય છે. તેથી સ્થાનિકોએ રૂપિયા ખર્ચીને […]

સુરેન્દ્રનગર: ગંદું પાણી પીવાનું, નિવારણ ક્યારે? સ્થાનિકો પીવાના પાણીથી છે પરેશાન
Follow Us:
| Updated on: Oct 01, 2020 | 8:26 PM

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગર પાલિકા વિસ્તારમાં સ્થાનિકો છે પીવાના પાણીથી છે પરેશાન. આ વિસ્તારમાં દર ચોથા કે પાંચમા દિવસે પીવાનું પાણી આવે છે, તેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પીવાનું પાણી પૂરતું મળતું નથી, એટલું જ નહિં તે મળે છે તે પણ કેટલીકવાર ગંદુ પાણી હોય છે. તેથી સ્થાનિકોએ રૂપિયા ખર્ચીને પીવાનું પાણી લાવવા મજબૂર છે. સ્થાનિકોનો આરોપ છે કે, જે પાણી આવે છે તે પણ ગમે તે સમયે આપી દેવામાં આવે છે, કોઇ ટાઇમ ટેબલ નક્કી નથી.

આ પણ વાંચો: અંકલેશ્વર: કેમિકલના પાણીથી પરેશાની, GIDCની કંપનીઓ નદી-નાળામાં નાખે છે કેમિકલયુક્ત પાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">