અભિનેત્રીમાંથી સાંસદ બનેલી નુસરત જહાંને શપથ લેવા માટે જવાનું હતું સંસદ પણ પહોંચી ગઈ લગ્ન મંડપમાં અને લઈ લીધા સાત ફેરા, જુઓ PHOTOS

અભિનેત્રીમાંથી તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની ટિકિટ પરથી નેતા બની લોકસભા ચૂંટણીમાં જીતીને સાંસદ પહોંચેલી અભિનેત્રી નુસરત જહાંએ કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈનની સાથે લગ્ન કરી લીધા છે. બંનેની મુલાકાત દુર્ગા પૂજા દરમિયાન વર્ષ 2018માં થઈ હતી. બંનેની પ્રથમ મુલાકાત પ્રેમમાં બદલાઈ અને બંનેએ 1 વર્ષની અંદર લગ્ન કરવાનો નિર્ણય લીધો. નુસરત જહાં અને નિખિલ જૈનના લગ્નની તસવીરો સોશિયલ […]

અભિનેત્રીમાંથી સાંસદ બનેલી નુસરત જહાંને શપથ લેવા માટે જવાનું હતું સંસદ પણ પહોંચી ગઈ લગ્ન મંડપમાં અને લઈ લીધા સાત ફેરા, જુઓ PHOTOS
Follow Us:
| Updated on: Jun 20, 2019 | 8:35 AM

અભિનેત્રીમાંથી તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની ટિકિટ પરથી નેતા બની લોકસભા ચૂંટણીમાં જીતીને સાંસદ પહોંચેલી અભિનેત્રી નુસરત જહાંએ કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈનની સાથે લગ્ન કરી લીધા છે. બંનેની મુલાકાત દુર્ગા પૂજા દરમિયાન વર્ષ 2018માં થઈ હતી.

બંનેની પ્રથમ મુલાકાત પ્રેમમાં બદલાઈ અને બંનેએ 1 વર્ષની અંદર લગ્ન કરવાનો નિર્ણય લીધો. નુસરત જહાં અને નિખિલ જૈનના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લગ્ન પહેલા મેહન્દી અને અન્ય રીવાજોથી જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. નુસરત જહાંએ આ તસવીરો ફાધર્સ ડેના દિવસે જાતે શેર કરી હતી. નુસરત જહાંએ નિખિલ જૈન સાથે 19 જૂનના રોજ તુર્કીના બોડરમમાં લગ્ન કર્યા હતા.

લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના લોકો સામેલ થયા હતા. નિખિલ અને નુસરત જહાં બંનેના લગ્નના ડ્રેસ બોલિવુડના જાણીતા ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ તૈયાર કર્યા છે. નુસરત જહાંના લગ્નમાં તેમની નજીકના સાંસદ મિમી ચક્રવર્તી પણ પહોંચ્યા હતા પણ તેમની તસવીરો સામે આવી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

19 જૂનના રોજ લગ્ન કર્યા પછી હવે 5 જુલાઈના રોજ કોલકત્તામાં નુસરત અને નિખિલ જૈનનું રિસેપ્શન યોજાશે. પાર્ટીમાં ટોલીવુડ અને રાજકીય જગતના ઘણાં દિગ્ગજો પહોંચે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: VIDEO: જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">