અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોકમાં ફાયરિંગ, કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ બારડ પર થયું ફાયરિંગ

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોકમાં ફાયરિંગ થયું. કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ બારડ પર અજાણ્યા બે શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. જૂની અદાવતમાં કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ પર ફાયરિંગ થયું હોવાની આશંકા છે. આ ફાયરિંગની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદનક મંડળી અમૂલના MDએ આપ્યું […]

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોકમાં ફાયરિંગ, કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ બારડ પર થયું ફાયરિંગ
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 2:55 PM

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોકમાં ફાયરિંગ થયું. કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ બારડ પર અજાણ્યા બે શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. જૂની અદાવતમાં કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ પર ફાયરિંગ થયું હોવાની આશંકા છે. આ ફાયરિંગની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદનક મંડળી અમૂલના MDએ આપ્યું મહત્વનું નિવેદન

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">