આગ્રા-લખનઉ હાઈવે પર વેન અને ટ્રક વચ્ચે ટક્કર, આગમાં 7 લોકોના મોત
ઉત્તરપ્રદેશના ઉન્નાવ ખાતે રવિવારના રોજ ટ્રક અને વેનની ટક્કરમાં 7 લોકોનો જીવ ગયા છે. આગરા લખનઉ એક્સપ્રેસ હાઈવે પર આ દૂર્ઘટના બની છે. જ્યાં પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે હાલ તમામ મૃતદેહોને કાઢી લેવાયા છે અને રસ્તો ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]
ઉત્તરપ્રદેશના ઉન્નાવ ખાતે રવિવારના રોજ ટ્રક અને વેનની ટક્કરમાં 7 લોકોનો જીવ ગયા છે. આગરા લખનઉ એક્સપ્રેસ હાઈવે પર આ દૂર્ઘટના બની છે. જ્યાં પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે હાલ તમામ મૃતદેહોને કાઢી લેવાયા છે અને રસ્તો ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.
કેવી રીતે બની ઘટના? આગરા લખનઉં એક્સપ્રેસ હાઈવે પર જઈ રહેલી વેનમાં ટાયર ફાટવાને લઈને આ દૂર્ઘટના ઘટી હતી. ટાયર ફાટી જવાથી વેન પર ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો અને તે ટ્રક સાથે અથડાઈ હતી. બાદમાં કોઈ વેનમાંથી ઉતરી શકે તે પહેલાં આગ લાગી ગઈ હતી અને તેના લીધે 7 લોકોના આગમાં દાઝી જવાના લીધે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]