અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં, જોડાતાજ પકડી વિધાન પરિષદની વાટ, શિવસેનાએ મોકલ્યું 12 નામનું લીસ્ટ
અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં જોડવા જઈ રહી છે. તાજેતરમાજ કોંગ્રેસને અલવિદા કર્યા બાદ હવે તેણે શિવસેનામાં જોડાવાનું મન બનાવી લીધું છે. સુત્રો પ્રમાણે શિવસેના તેને વિધાન પરિષદમાં મોકલવા માગે છે અને સરકાર તરફથી રાજ્યપાલને મોકલવામાં આવેલા 12 નામમાં તેનું પણ નામ છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI […]
અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં જોડવા જઈ રહી છે. તાજેતરમાજ કોંગ્રેસને અલવિદા કર્યા બાદ હવે તેણે શિવસેનામાં જોડાવાનું મન બનાવી લીધું છે. સુત્રો પ્રમાણે શિવસેના તેને વિધાન પરિષદમાં મોકલવા માગે છે અને સરકાર તરફથી રાજ્યપાલને મોકલવામાં આવેલા 12 નામમાં તેનું પણ નામ છે.