સોના-ચાંદીના વેપારીઓમાં ફેલાયો ફફડાટ! નોટબંધી બાદના વ્યવહાર પર IT વિભાગે ફટકારી નોટિસ, જુઓ VIDEO

8 નવેમ્બર 2016એ દેશમાં થયેલી નોટબંધી વખતે જે જ્વેલર્સે 50 લાખથી વધુનું ટર્ન ઓવર કર્યું છે તેમના પર તવાઇ આવી છે. ગુજરાતભરના જ્વેલર્સને નોટિસ ફટકારવામાં આવી છે. નોટબંધી બાદ થયેલા રોકડના હિસાબ વેપારીઓ પાસેથી માંગવામાં આવી રહ્યાં હોવાથી સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ITને શંકા છે કે, લોકોએ કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીના નોટબંધી બાદ રોકડેથી […]

સોના-ચાંદીના વેપારીઓમાં ફેલાયો ફફડાટ! નોટબંધી બાદના વ્યવહાર પર IT વિભાગે ફટકારી નોટિસ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 25, 2019 | 12:22 PM

8 નવેમ્બર 2016એ દેશમાં થયેલી નોટબંધી વખતે જે જ્વેલર્સે 50 લાખથી વધુનું ટર્ન ઓવર કર્યું છે તેમના પર તવાઇ આવી છે. ગુજરાતભરના જ્વેલર્સને નોટિસ ફટકારવામાં આવી છે. નોટબંધી બાદ થયેલા રોકડના હિસાબ વેપારીઓ પાસેથી માંગવામાં આવી રહ્યાં હોવાથી સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ITને શંકા છે કે, લોકોએ કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીના નોટબંધી બાદ રોકડેથી ખરીદ્યા હતા. જેમાં અઢળક ગેરરીતી આચરવામાં આવી હોવાની આશંકા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કલર કામ કરતા કારીગરને જીવતો સળગાવાયો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">