ગાંધીનગર: કોબા ગામના લોકો શાકભાજીના વેચાણને લઈને બન્યાં આત્મનિર્ભર, જાણો વિગત

હાર્દિક ભટ્ટ | અમદાવાદ,  ગાંધીનગર પાસે આવેલા કોબા ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર બનવાના સૂચનને અનુસરવામાં આવ્યું છે.  માત્ર 3 હજારની વસ્તીવાળા કોબા ગામ દ્વારા એક અનોખી શરૂઆત કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more કમાલ થઈ ગયો, 10,000ની SIP […]

ગાંધીનગર: કોબા ગામના લોકો શાકભાજીના વેચાણને લઈને બન્યાં આત્મનિર્ભર, જાણો વિગત
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Sep 29, 2020 | 9:31 AM

હાર્દિક ભટ્ટ | અમદાવાદ,  ગાંધીનગર પાસે આવેલા કોબા ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર બનવાના સૂચનને અનુસરવામાં આવ્યું છે.  માત્ર 3 હજારની વસ્તીવાળા કોબા ગામ દ્વારા એક અનોખી શરૂઆત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

Koba's people decided to buy vegetables from their own village farmers

આ પણ વાંચો  :  ગુજરાત : 24 કલાકમાં કોરોનાના નવા 395 કેસ, 239 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

આત્મનિર્ભર બનવાનું સૂચન વડાપ્રધાન મોદીએ આપ્યું અને તે પછી  કોબા ગામના સરપંચ યોગેશભાઈ દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી આપણા ગામના દરેક પ્રકારના શાકભાજી જે અત્યાર સુધી અમદાવાદમાં વેચાણ અર્થે જતા હતા તેને બંધ કરવામાં આવશે.  દરેકને પોતાના ખેતરમાંથી જ શાકભાજીનું વેચાણ કરવાનું રહેશે. આ નિર્ણય પાછળનો ઉદેશ્ય તેમના ગામના દરેક વ્યક્તિને તાજા અને શુદ્ધ ચોખા પાણીના શાકભાજી મળી રહે તે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Koba's people decided to buy vegetables from their own village farmers

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમદાવાદમાંથી લાવવામાં આવેલા શાકભાજી કરતાં ગામના શુદ્ધ ચોખા પાણીથી ઉગાડેલા શાકભાજીની જ ખરીદી કરવાની રહેશે. ગ્રામજનોનું માનવું છે કે બહારથી આવેલી શાકભાજીની ખરીદી કરવી કે ત્યાં વેચવા જવું એ કોરોનાના કાળમાં જોખમી સાબિત થઈ શકે છે.  બીજી તરફ અમુક જગ્યાએ યોગ્ય પાણીમાં પણ શાકભાજી પણ ઉગાડવામાં આવતા નથી અને તેના લીધે હેલ્થને પણ અસર થઈ શકે છે.  જો ગામમાંથી શાકભાજીની ખરીદી ગ્રામજનો કરશે તો ત્યાના સ્થાનિક ખેડૂતો પણ આત્મનિર્ભર બની શકશે અને તેઓને શાકભાજીના વેચાણ માટે અન્ય સ્થળે જવાની ફરજ નહીં પડે. આ બાજુ ગ્રામજનોની તંદુરસ્તી પણ જળવાઈ રહેશે અને સ્થાનિક ખેડૂતોને પણ આર્થિક મદદ મળી રહેશે.  જેથી ગ્રામમાં કોબા ગામના સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  આ રીતે આત્મનિર્ભર બનીને ગામના લોકોએ એક ઉદાહરણ દેશને પુરું પાડ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">