સૂર્યગ્રહણને લઈ ગુજરાતના મંદિરોના નિત્યક્રમના સમયમાં ફેરફાર, જુઓ VIDEO

26 ડિસેમ્બરના રોજ સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણ ભારતમાં મોટા ભાગના સ્થળે ખગ્રાસ સૂર્યગ્રહણ સ્વરૂપે જોવા મળશે. તો ખગ્રાસ સૂર્યગ્રહણને લઈને રાજ્યના ચાર મહત્વના મંદિરો ગણાતા એવા દ્વારકા, ડાકોર, સોમનાથ અને અંબાજીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્યગ્રહણને ધ્યાનમાં રાખીને દ્વારકા અને સોમનાથ મંદિર બપોરે 12 વાગ્યે ખુલશે અને દ્વારકા મંદિર અને સોમનાથ મંદિરમાં સવારની […]

સૂર્યગ્રહણને લઈ ગુજરાતના મંદિરોના નિત્યક્રમના સમયમાં ફેરફાર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 25, 2019 | 7:37 AM

26 ડિસેમ્બરના રોજ સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણ ભારતમાં મોટા ભાગના સ્થળે ખગ્રાસ સૂર્યગ્રહણ સ્વરૂપે જોવા મળશે. તો ખગ્રાસ સૂર્યગ્રહણને લઈને રાજ્યના ચાર મહત્વના મંદિરો ગણાતા એવા દ્વારકા, ડાકોર, સોમનાથ અને અંબાજીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્યગ્રહણને ધ્યાનમાં રાખીને દ્વારકા અને સોમનાથ મંદિર બપોરે 12 વાગ્યે ખુલશે અને દ્વારકા મંદિર અને સોમનાથ મંદિરમાં સવારની મંગળા આરતી બપોરે 12 વાગ્યે જ થશે. જ્યારે અંબાજી મંદિરમાં સવારની મંગળા આરતી 1 વાગ્યે ખુલશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સાબરકાંઠાની મેઘરજ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">