આમ આદમી પાર્ટીએ કર્યો આક્ષેપ, પોલીસે અરવિંદ કેજરીવાલને કર્યા નજર કેદ
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર ધરણા પર બેઠા છે તેમેજ સરકાર પાસે નવા કૃષિ કાયદા પાછા ખેંચવા માટે માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નજર કેદ કર્યા છે. આ પણ વાંચો: ભારત […]
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર ધરણા પર બેઠા છે તેમેજ સરકાર પાસે નવા કૃષિ કાયદા પાછા ખેંચવા માટે માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નજર કેદ કર્યા છે.
આ પણ વાંચો: ભારત બંધ : અમદાવાદ શહેરમાં બંધની નહિવત અસર, દાણીલીમડામાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો