પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદામાં ફરી વધારો, આ છે નવી તારીખ

PAN કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની સમયમર્યાદામાં એક વખત ફરી વધારો કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ હવે સમયમર્યાદા 31 માર્ચ 2020 સુધી વધારી દીધી છે. સમયમર્યાદા 31 ડિસેમ્બર 2019ના રોજ ખત્મ થઈ રહી હતી. સરકારે 8મી વખત આધારને પાનકાર્ડથી જોડવાની સમયમર્યાદા વધારી છે. Finance Ministry has extended the Aadhaar-PAN linking […]

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદામાં ફરી વધારો, આ છે નવી તારીખ
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 3:20 AM

PAN કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની સમયમર્યાદામાં એક વખત ફરી વધારો કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ હવે સમયમર્યાદા 31 માર્ચ 2020 સુધી વધારી દીધી છે. સમયમર્યાદા 31 ડિસેમ્બર 2019ના રોજ ખત્મ થઈ રહી હતી. સરકારે 8મી વખત આધારને પાનકાર્ડથી જોડવાની સમયમર્યાદા વધારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા માટે આધારકાર્ડને પાનકાર્ડથી જોડવું અનિવાર્ય છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આધાર યોજનાને બંધારણીય સ્તર પર સમર્થન આપવામાં આવ્યું અને પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાનું અનિવાર્ય બનાવવાની સરકારની યોજનાને કાયદેસર બનાવાઈ હતી. 1 એપ્રિલ 2019થી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પણ આધાર-પાન લિંક હોવું જરૂરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પાનકાર્ડની સાથે આધારકાર્ડને જોડવાની તારીખને 8મી વખત વધારવામાં આવી ચૂકી છે. પ્રથમ વખત આ તારીખ 30 જૂન 2018 હતી, જ્યારે બીજી વખત છેલ્લી તારીખ 31 માર્ચ 2019 રાખવામાં આવી હતી. હવે આ તારીખને એક વખત ફરી 31 માર્ચ 2020 સુધી વધારવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">