આ છે લીલી કોથમીરના ફાયદા જેના વિશે તમે અત્યાર સુધી હતાં અજાણ, વાંચો આ લેખ

લીલી કોથમીરનો ઉપયોગ ઘણી વાર આપણે શાકમાં સ્વાદ વધારવા અને સલાડ માટે કરીએ છે. ત્યાં જ કોથમીરની લીલી ચટણીથી પકોડાનો સ્વાદ બમણો થઈ જાય. પરંતુ તેની સાથે જ કોથમીરના ઘણા ફાયદા છે, જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તેમાં રહેલ વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે […]

આ છે લીલી કોથમીરના ફાયદા જેના વિશે તમે અત્યાર સુધી હતાં અજાણ, વાંચો આ લેખ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 22, 2020 | 5:29 PM

લીલી કોથમીરનો ઉપયોગ ઘણી વાર આપણે શાકમાં સ્વાદ વધારવા અને સલાડ માટે કરીએ છે. ત્યાં જ કોથમીરની લીલી ચટણીથી પકોડાનો સ્વાદ બમણો થઈ જાય. પરંતુ તેની સાથે જ કોથમીરના ઘણા ફાયદા છે, જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તેમાં રહેલ વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે તો આવો જાણીએ કોથમીરના ફાયદા વિશે.

aa che lili kothmir na fayda jena vishe tame aatyar sudhi hata ajan vancho aa lekh

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોથમીરમાં વિટામિન એ અને સી હોય છે. જે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. ગરમી હોય કે શિયાળો તેનો ઉપયોગ કરવો હંમેશા શરીર માટે ઘણા પ્રકારના લાભ કરાવે છે. પાચનશક્તિને મજબૂત રાખવી હોય તો તેનો ઉપયોગ તમારે નિયમિત રીતે કરવો જોઈએ તેનાથી તમારી પાચનશક્તિ વધે છે. કોથમીરના સેવનથી પેટ સંબંધિત પરેશાનીઓમાં આરામ મળે છે અને કબજિયાત, પેટમાં દુખાવો તેમજ ગેસની સમસ્યાથી છુટકારો મળે છે. ડાયેરીયામાં કોથમીર ખાવાથી પણ ફાયદો પહોંચાડે છે. કોથમીરની ચટણી અને સલાડ પેટને રાહત પહોંચાડે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

aa che lili kothmir na fayda jena vishe tame aatyar sudhi hata ajan vancho aa lekh

કોથમીર વિટામીન એ અને સીનો મુખ્ય સ્ત્રોત છે. તે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. તેના નિયમિત સેવનથી શરદી ખાંસીથી છુટકારો મળે છે. કોથમીરમાં રહેલા તત્ત્વ શરીરમાં કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને તેને કંટ્રોલમાં રાખે છે. તે લોહીમાં ઈન્સ્યુલિનની માત્રાને નિયમિત કરે છે. કોથમીર મહિલાઓમાં માસિક સંબંધીત સમસ્યાઓને દૂર કરે છે, જો પીરિયડ્સ સાધારણ કરતાં વધારે આવતું હોય તો અડધા લીટર પાણીમાં લગભગ છ ગ્રામ કોથમીરના બીજ નાખીને ઉકાળો અને તે પાણીમાં ખાંડ નાંખીને પીવાથી ફાયદો થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">