અમદાવાદમાં બન્યો અજબ કિસ્સો, કોરોનાગ્રસ્ત દર્દીનો મૃતદેહ સ્મશાનમાંથી ઘરે લઈ ગયા, આખરે પરિવારજનો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહની અંતિમક્રિયા કરવાને બદલે ઘરે લઈ જવાતા, પરિવારજનો સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કોરોનાની સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું. હોસ્પિટલના સત્તાવાળાઓએ, કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહને અતિમવિધી માટે વા. સા. સ્મશાનગૃહમાં મોકલ્યો હતો. જ્યા મૃતકના પરિવારજનોએ અગ્નિસંસ્કાર કરવાના બદલે સ્મશાનગૃહથી મૃતદેહ ઘરે લઈ ગયા. આથી હોસ્પિટલ સત્તાવાળાઓએ મૃતકના […]
કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહની અંતિમક્રિયા કરવાને બદલે ઘરે લઈ જવાતા, પરિવારજનો સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કોરોનાની સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું. હોસ્પિટલના સત્તાવાળાઓએ, કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહને અતિમવિધી માટે વા. સા. સ્મશાનગૃહમાં મોકલ્યો હતો. જ્યા મૃતકના પરિવારજનોએ અગ્નિસંસ્કાર કરવાના બદલે સ્મશાનગૃહથી મૃતદેહ ઘરે લઈ ગયા. આથી હોસ્પિટલ સત્તાવાળાઓએ મૃતકના પરિવારજનો સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો