UAE ફરવા ગયેલા ગુજરાતના એક પરિવારને નડ્યો ભીષણ કાર અકસ્માત, વડોદરાના દંપતિનું મોત, 6 લોકો ઈજાગ્રસ્ત

UAEમાંથી ગુજરાત માટે એક માઠા સમાચાર આવ્યા છે. ત્યાં થયેલા એક અકસ્માતમાં વડોદરાના એક દમ્પતિનું મોત થઈ ગયું. મળતી માહિતી મુજબ શારજાહમાં ગત 12 ફેબ્રુઆરીની રાત્રે 10.40 વાગ્યે પૂરઝડપે જતી કારના થયેલા અકસ્માતમાં વડોદરાના નિવાસી વિનોદ કે પટેલ (46 વર્ષ) અને તેમના પત્ની રોહિણી વી પટેલ (41 વર્ષ)નું મોત થઈ ગયું, જ્યારે અન્યે બે દમ્પતિઓ […]

UAE ફરવા ગયેલા ગુજરાતના એક પરિવારને નડ્યો ભીષણ કાર અકસ્માત, વડોદરાના દંપતિનું મોત, 6 લોકો ઈજાગ્રસ્ત
Follow Us:
| Updated on: Feb 14, 2019 | 3:58 AM

UAEમાંથી ગુજરાત માટે એક માઠા સમાચાર આવ્યા છે. ત્યાં થયેલા એક અકસ્માતમાં વડોદરાના એક દમ્પતિનું મોત થઈ ગયું.

મળતી માહિતી મુજબ શારજાહમાં ગત 12 ફેબ્રુઆરીની રાત્રે 10.40 વાગ્યે પૂરઝડપે જતી કારના થયેલા અકસ્માતમાં વડોદરાના નિવાસી વિનોદ કે પટેલ (46 વર્ષ) અને તેમના પત્ની રોહિણી વી પટેલ (41 વર્ષ)નું મોત થઈ ગયું, જ્યારે અન્યે બે દમ્પતિઓ અને બે બાળકો એટલે કે કુલ 6 વ્યક્તિઓને ઈજા પહોંચી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે વડોદરાના રહેવાસી વિનોદ અને રોહિણીના પરિજનો અમેરિકામાં રહે છે. લગભગ 10 વર્ષ બાદ તમામ પરિજનો વડોદરામાં બાળકો સાથે એકઠા થયા હતાં. ત્યાર બાદ પરિજનોએ 8થી 13 ફેબ્રુઆરી સુધી યૂએઈ ટૂરનું આયોજન કરવામાં આવ્યું. આ ટૂરમાં વિનોદ, રોહિણી અને અમેરિકાથી આવેલા બે દંપતિઓ તથા બે બાળકો પણ સામેલ થયાં.

ગત 12 ફેબ્રુઆરીએ આ તમામ લોકો ડેઝર્ટ સફારીએ ગયા હતાં. ત્યાંથી પરત ફરી તેઓ શારજાહ હોટલેલે જવા માટે નિકળ્યા, ત્યારે અલ મદામથી શારજાહ જવાના માર્ગ પર નાઝવી વિસ્તારમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને જેના કારણે કારે અનેક પલટીઓ ખાધી.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિનોદ પટેલ, રોહિણી પટેલને અલઘઈદ હૉસ્પિટલે લઈ જવાયા કે જ્યાં બેનેને મૃત જાહેર કરી દેવાયાં.

[yop_poll id=1395]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">