પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મજયંતિ આગામી ડિસેમ્બરમાં ચાણસદમાં ઉજવાશે, વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો થશે

આગામી ડિસેમ્બરમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મ જયંતિ વડોદરા નજીક આવેલા ચાણસદ ગામે ઉજવાશે. આ મહોત્સવની તૈયારીના ભાગરૂપે વડોદરાના નવલખી મેદાનમાં ભવ્ય ઉદઘોષ સભાનું આયોજન કરાયું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 50 હજાર કરતા વધુ હરિભક્તોએ હાજરી આપી હતી.   Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, […]

પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મજયંતિ આગામી ડિસેમ્બરમાં ચાણસદમાં ઉજવાશે, વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો થશે
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 7:32 AM

આગામી ડિસેમ્બરમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મ જયંતિ વડોદરા નજીક આવેલા ચાણસદ ગામે ઉજવાશે. આ મહોત્સવની તૈયારીના ભાગરૂપે વડોદરાના નવલખી મેદાનમાં ભવ્ય ઉદઘોષ સભાનું આયોજન કરાયું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 50 હજાર કરતા વધુ હરિભક્તોએ હાજરી આપી હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સભામાં મહોત્સવને સફળ કરવા માટે ઉદઘોષ કરાયો હતો. એક વર્ષ દરમિયાન તમામ હરિભક્તો વડોદરાના 3 લાખ ઘરોમાં જઈને સમાજ કલ્યાણ, વ્યસન મુક્તિ સહિતના સમાજલક્ષી કાર્યોથી નાગરિકોને જાગૃત કરશે. આ સભામાં 50 હજાર હરિભક્તોએ ભગવાન ઠાકોરજી અને પૂજ્ય મહંત સ્વામીની આરતી ઉતારી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના વાયરસ પર ભારતની મોટી જીત, કેરળમાં તમામ 3 દર્દીઓની સ્થિતીમાં સુધારો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">