આ 9 રણનીતિક મુદ્દાઓના લીધે ભાજપે લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ બનાવી દીધો

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપ જંગી બહુમતીથી જીતી ગઈ છે. આવતા અઠવાડિયામાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ સહિત બધી જ પાર્ટીઓએ પોતાની તાકાત લગાવી હતી. આ 9 મુદ્દાઓના લીધે ભાજપ બંપર જીત મેળવવામાં સફળ રહી. 1. 1962માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે નેહરૂ સરકારે […]

આ 9 રણનીતિક મુદ્દાઓના લીધે ભાજપે લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ બનાવી દીધો
Follow Us:
| Updated on: May 24, 2019 | 8:30 AM

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપ જંગી બહુમતીથી જીતી ગઈ છે. આવતા અઠવાડિયામાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ સહિત બધી જ પાર્ટીઓએ પોતાની તાકાત લગાવી હતી. આ 9 મુદ્દાઓના લીધે ભાજપ બંપર જીત મેળવવામાં સફળ રહી.

1. 1962માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે નેહરૂ સરકારે 361 સીટ સાથે 45 ટકા મતો મેળવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. તે પછી 1971ની લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ 352 સીટ સાથે 44 ટકા મતો મેળવ્યા હતા. ત્યારબાદ મોદી સરકારે 2019માં 303 સીટો જીતીને 38.5 ટકા ઐતિહાસિક જીત મેળવી હતી.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

2. મોદી સરકાર મુસ્લિમોના મત મેળવવામાં પણ સફળ રહી હતી. ભાજપે 20 ટકા મુસ્લિમ મતદારોઓનું પ્રભુત્વ ધરાવતી 96 સીટોમાંથી 46 સીટ મેળવી.

3. ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ લોકસભા ચૂંટણી માટે 120 સીટીંગ સાંસદોની ટિકીટ કાપી હતી છતાં પણ આંતરિક વિવાદની સામે ભાજપે ઐતિહાસિક જીત મેળવી.

4. 37 એસ.ટી રિઝર્વ સીટમાંથી 31 સીટો પર ભાજપે જીત મેળવી.

5. એસ.સીની 84 રિઝર્વ સીટમાંથી ભાજપે 45 સીટ પર વિજય મેળવ્યો.

આ પણ વાંચો: મોદી સરકારની બીજી ટર્મમાં બદલાઈ શકે છે અમિતશાહનો રોલ, બનશે મંત્રી?

6. વડાપ્રધાન મોદી અને અમિત શાહે રેલીઓમાં કોઈ પણ ઉમેદવારોના નામ લીધા ન હતા અને ભાજપના નામ પર જ વિજય મેળવ્યો.

7. બૂથ પર 90 લાખ સક્રિય કાર્યકર્તાઓ હાજર હતા.

8. ડિજિટલ ક્ષેત્રે પ્રચારમાં લોકો સાથે સંપર્ક સાધવા માટે ફોનના માધ્યમથી કુલ 24.81 કરોડ લોકો સાથે સંપર્ક કરવામાં ભાજપ સફળ રહી.

9. ભાજપને 2 કરોડ 60 લાખ કાર્યકર્તાઓનું સીધુ સમર્થન મળ્યું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">