ઓડિશામાં મેઘતાંડવ અને પૂરમાં 8 લોકોના મોત, બાલનગીરના મંદિરનો VIDEO જુઓ

કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્રની જેમ ઓડિશામાં પણ મેઘરાજાએ તબાહી મચાવી છે. ઓડિશામાં મેઘતાંડવ અને પૂરના કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓડિશાના બાલનગીરના મંદિરના છે. Harishankar Waterfall overflows due to heavy rainfall in #Odisha's Balangir#Monsoon2019 #TV9News pic.twitter.com/foJjdB5ZAY Web Stories View more લગ્નન પત્રિકા પર […]

ઓડિશામાં મેઘતાંડવ અને પૂરમાં 8 લોકોના મોત, બાલનગીરના મંદિરનો VIDEO જુઓ
Follow Us:
| Updated on: Aug 13, 2019 | 12:46 PM

કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્રની જેમ ઓડિશામાં પણ મેઘરાજાએ તબાહી મચાવી છે. ઓડિશામાં મેઘતાંડવ અને પૂરના કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓડિશાના બાલનગીરના મંદિરના છે.

આ પણ વાંચોઃ કાશ્મીરમાંથી 144ની કલમ દૂર કરવાની કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાની અરજી પર સુપ્રીમનો આ જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ દ્રશ્યો પરથી ઝરણાએ કેટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે તે દેખાઈ આવે છે. જાણે ઝરણું વિનાશ વેરવા આવ્યું હોય તે રીતે પાણીનો ધસમસતો પ્રવાહ તે મંદિર પરિસરને બાનમાં લઈ રહ્યું છે. પાણીના આવા રોદ્ર સ્વરૂપથી ત્યાં હાજર લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">