અમદાવાદ: કોરોનાના 8 પોઝિટીવ દર્દીઓ વતનમાં જતાં રહ્યા, એપેડેમીક એક્ટ હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરાશે
કોરોનાને કાબૂમાં લેવા માટે AMC દ્વારા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. રેપિડટેસ્ટ, એન્ટીજન ટેસ્ટ અને વડીલ સુખાકારી સેવા શરૂ કરાઈ. પોઝિટીવ આવનાર દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે છે, તેમનું નિયમિત ફોલોઅપ લેવામાં આવે છે. ત્યારે કોરોના દર્દીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. 8 કોરોના પોઝિટીવ દર્દીઓ કામ કરવા જતાં હોય છે અને ઘરેથી વતનમાં […]
કોરોનાને કાબૂમાં લેવા માટે AMC દ્વારા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. રેપિડટેસ્ટ, એન્ટીજન ટેસ્ટ અને વડીલ સુખાકારી સેવા શરૂ કરાઈ. પોઝિટીવ આવનાર દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે છે, તેમનું નિયમિત ફોલોઅપ લેવામાં આવે છે. ત્યારે કોરોના દર્દીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. 8 કોરોના પોઝિટીવ દર્દીઓ કામ કરવા જતાં હોય છે અને ઘરેથી વતનમાં જતાં રહ્યા છે. આ દર્દીઓને એપેડેમીક એક્ટ હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરાશે અને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો