સુરત: શહેરના 70 ટકા વિસ્તારમાં બે દિવસ નહીં મળે પાણી, મુકાયો પાણીકાપ
પાણીકાપથી પરેશાની સુરતીઓને બે દિવસ સહન કરવી પડશે આ મુશ્કેલી કારણ કે સુરતમાં આજે અને આવતીકાલ માટે પાણીકાપ મૂકાયો છે. વરાછા, સૂર્યપુર અને ગરનાળા પાસે હાઈડ્રોલિક વિભાગ પાઈપલાઈન બદલવાની કામગીરી કરી રહ્યો છે. જેના કારણે શહેરના 70 ટકા વિસ્તારમાં બે દિવસ સુધી પાણી નહીં આવે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત […]
પાણીકાપથી પરેશાની સુરતીઓને બે દિવસ સહન કરવી પડશે આ મુશ્કેલી કારણ કે સુરતમાં આજે અને આવતીકાલ માટે પાણીકાપ મૂકાયો છે. વરાછા, સૂર્યપુર અને ગરનાળા પાસે હાઈડ્રોલિક વિભાગ પાઈપલાઈન બદલવાની કામગીરી કરી રહ્યો છે. જેના કારણે શહેરના 70 ટકા વિસ્તારમાં બે દિવસ સુધી પાણી નહીં આવે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કતારગામ, સિંગણપોર, ખટોદરા, અઠવા સહિતના વિસ્તારો પાણીથી વંચિત રહેવાના છે. જો કે આ અંગેની જાણકારી અગાઉથી જ આપી દીધી હોવાથી લોકોએ પહેલેથી જ ઘરમાં પાણીના ડ્રમ, ડોલ, માટલાં અને ટાંકીમાં બે દિવસ ચાલે તેટલા પાણીનો સંગ્રહ કરી રાખ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે દિવસ અશુભ છે, ધનહાનિ અને અ૫યશ મળે