રાજયમાં બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને અનાજનું વિતરણ શરૂ
રાજયમાં સસ્તા અનાજનું વિતરણ શરૂ થઇ ગયું છે ત્યારે કોરોના વાઇરસની મહામારીમાં કાર્ડધારકોને નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેર અને જિલ્લા કુલ 754 દુકાનોમાં અનાજ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો: ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી […]
રાજયમાં સસ્તા અનાજનું વિતરણ શરૂ થઇ ગયું છે ત્યારે કોરોના વાઇરસની મહામારીમાં કાર્ડધારકોને નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેર અને જિલ્લા કુલ 754 દુકાનોમાં અનાજ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી ટ્રેનોનું બૂકિંગ કરી શકાશે
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો