અમદાવાદ સિવીલમાં ડોકટરોની સર્જાઈ અછત, દર્દીઓની સારવાર કરતા 60 ડોકટરોને થયો કોરોના
અમદાવાદમાં હોસ્પિટલો કોરોનાા દર્દીઓથી ઉભરાઈ રહી છે. આવા સંજોગોમાં કોરોના વોર્ડમાં સારવાર કરતા તબીબો પણ હવે કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 60 તબીબોને કોરોના થયો છે. અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે તબીબોની અછત ઉભી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોના વોરિયર્સ એવા તબીબોને કોરોનાનો ચેપ […]
અમદાવાદમાં હોસ્પિટલો કોરોનાા દર્દીઓથી ઉભરાઈ રહી છે. આવા સંજોગોમાં કોરોના વોર્ડમાં સારવાર કરતા તબીબો પણ હવે કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 60 તબીબોને કોરોના થયો છે. અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે તબીબોની અછત ઉભી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોના વોરિયર્સ એવા તબીબોને કોરોનાનો ચેપ લાગી રહ્યાં છે. દિવાળી બાદ અત્યાર સુધીમાં કુલ 60 તબીબોને કોરોના થયો છે. કોરોનાના દર્દીઓ સારવાર વિના ના રહી જાય તે માટે ખાનગી તબીબોની મદદ લેવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો