વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ પ્રિયંકા વાડ્રાને ચૂંટણી ન લડાવવાના આ 5 કારણો હોય શકે

લગભગ એક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રિયંકા વાડ્રા વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ લોકસભા ચૂંટણી લડી શકે છે. જ્યારે પ્રિયંકા વાડ્રાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું કે જો રાહુલ ગાંધી ઈચ્છે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છુ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ વાતને હવા આપી હતી પણ પાર્ટીએ વારાણસી […]

વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ પ્રિયંકા વાડ્રાને ચૂંટણી ન લડાવવાના આ 5 કારણો હોય શકે
Follow Us:
| Updated on: Apr 25, 2019 | 9:50 AM

લગભગ એક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રિયંકા વાડ્રા વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ લોકસભા ચૂંટણી લડી શકે છે.

જ્યારે પ્રિયંકા વાડ્રાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું કે જો રાહુલ ગાંધી ઈચ્છે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છુ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ વાતને હવા આપી હતી પણ પાર્ટીએ વારાણસી સીટ પર અજય રાયને ટિકીટ આપી છે.

TV9 Gujarati

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વારાણસીથી પ્રિયંકા વાડ્રાને ના ઉતારવાના મુખ્ય કારણ આ હોય શકે છે.

1. પ્રિયંકા વાડ્રા જો વારાણસીથી લોકસભા ચૂંટણી લડતા અને હારી જતા તો તેમની કારકીર્દી પુર્ણ થઈ જતી.

2. જો પ્રિયંકા વાડ્રા આ સીટ પર હારતા અને 2019ની લોકસભા ચૂંટણી પણ કોંગ્રેસ હારી જાય તો કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે વધારે નબળી થઈ જતી.

3. કોંગ્રેસ પાર્ટી અને પ્રિયંકા વાડ્રાના હારવાથી ગાંધી પરિવારના રાજકીય વારસા પર પૂર્ણ વિરામ લાગી જતો, કારણ કે રાહુલ ગાંધીએ લગ્ન કર્યા નથી તેથી તેમના બાળકો નથી. પ્રિયંકા વાડ્રાના બાળકો ચૂંટણી 7 વર્ષ પછી લડી શકે છે. તેથી હાલમાં તેમની રાજકીય મુસાફરી પર વિરામ લાગી જતો.

4. જો પ્રિયંકા વાડ્રા હારી જતા પણ તેઓ મજબૂત ટક્કર આપતા તો વિપક્ષની નજરમાં તેઓ મોટા નેતા બની જતા અને રાહુલ ગાંધીનું કદ નાનું થઈ જાય અને રાહુલ ગાંધીની કારકીર્દી પુરી થઈ જાય.

5. પ્રિયંકા વાડ્રાનું કદ મોટું હોય તો રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટેની દાવેદારી વિપક્ષમાં રહીને પણ ક્યારેય ના કરી શકતા તેમનો દાવો નબળો સાબિત થઈ જતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">