એક શાકના 300 ફાયદા ! જાણશો તો, તમે બે હાથે ખાશો શાક !

આજે તમને એક એવી ઔષધીય શાક વિશે જણાવીશું કે, જેના દ્વારા તમે અસંખ્ય રોગોથી, કાયમી છુટકારો મેળવી શકો છો. આ ઔષધીય છોડનું નામ છે સરગવો. જેને આપણે સેકટાની સિંગ કે સરગવાની સિંગો પણ કહીએ છીએ. સરગવાની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો […]

એક શાકના 300 ફાયદા ! જાણશો તો, તમે બે હાથે ખાશો શાક !
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 4:48 PM

આજે તમને એક એવી ઔષધીય શાક વિશે જણાવીશું કે, જેના દ્વારા તમે અસંખ્ય રોગોથી, કાયમી છુટકારો મેળવી શકો છો. આ ઔષધીય છોડનું નામ છે સરગવો. જેને આપણે સેકટાની સિંગ કે સરગવાની સિંગો પણ કહીએ છીએ.

સરગવાની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે. આથી સરગવાની શીંગોનું સેવન કરવાના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો. સરગવાના ઝાડમાં તેના મૂળથી માંડી તેના ફૂલ અને ફળ સુધી દરેક વસ્તુઓ પૌષ્ટિક હોય છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

સરગવાના મૂળ દ્વારા તમે દમ, પથરી અને કમળા જેવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. સરગવાની છાલનો ઉપયોગ કરીને તમે વાની સમસ્યા અને યકૃતનાના રોગોથી છુટકારો મેળવી શકો છો. તેના ફળનો ઉપયોગ કરી અને તમે પેટના લગતા દરેક રોગોમાંથી છુટકારો મેળવી શકો છો. તેના ફળ દ્વારા તમે નેત્ર રોગ અને વા તથા પીત જેવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

વાની અને વાળની સમસ્યામાં સરગવો વા ની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સરગવાનાં મૂળને બેથી ચાર ગ્રામ જેટલી હિંગ અને સિંધવ નમક સાથે ભેળવીને ખાવામાં આવે તો વાળની સમસ્યામાં અકસીર ઈલાજ સાબિત થાય છે.

સાંધાના દુઃખાવા અને માઈગ્રેનની સમસ્યા સરગવાનું સેવન કરવાના કારણે શરીરની અંદર રહેલી વાત ની પ્રકૃતિ શાંત પામે છે. જેથી કરીને શરીરની અંદર કોઈપણ જગ્યાએ સોજો આવ્યો હોય અથવા તો સાંધાના દુખાવા હોય કે માઈગ્રેનની સમસ્યા હોય તો તેમાંથી છુટકારો મળે છે.

પેટની સમસ્યામાં સરગવાના પાન નું સિંધવ નમક સાથે સેવન કરવામાં આવે તો તેના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત સરગવાના પાનના એક ચમચી રસ ની અંદર એક ચમચી જેટલું મધ અને નારિયળ પાણી ભેળવી પીવામાં આવે તો તેના કારણે પેટના બધા જ પ્રકારના વિકારો દૂર થાય છે.

શુક્રાણુની સંખ્યા વધારવા : સરગવાની સિંગ નું સેવન શુક્રાણુઓની સંખ્યા વધારે છે અને સાથે સાથે શુક્રાણુઓની ગુણવત્તા માં પણ વધારો કરે છે. રાત્રે જો સરગવાની શીંગોનું દૂધની સાથે સેવન કરવામાં આવે તો તે મહિલાઓ માટે માસિક ધર્મની દરેક પ્રકારની સમસ્યાઓ નો રામબાણ ઇલાજ સાબિત થાય છે. ગર્ભવતી બહેનોને પણ આ સિંગ ખાવાની સલાહ આપવામાં આવે છે.

મેદસ્વીપણાથી છુટકારો : સરગવાનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે, અને આથી જ વ્યક્તિઓને મોટાપાની સમસ્યાથી છુટકારો મળે છે. જો સવાર-સાંજ સરગવાના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખૂબ જ રાહત મળે છે.

લોહીની ઉણપ દૂર કરવા સરગવાની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે છે, અને સાથે સાથે શરીરની અંદર નવું લોહી બને છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવા સરગવા ની અંદર રહેલા વિવિધ પ્રકારના પોષક તત્વો તમારા શરીરની ઇમ્યુનિટી વધારે છે. જેથી કરીને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને તમે વારંવાર બીમાર પડતા અટકો છો. સરગવાના કોમળ પાનનું શાક ખાવાથી પેટ હલકું રહે છે. તેમાં વિટામિન એ હોય છે એટલે તે આંખો માટે પણ સારું હોય છે.

આ પણ વાંચોઃસુંદર પાંપણ માટે આઇ કોસ્મેટિકની જરૂર નથી, આટલું કરશો તો તમારી પાંપણ લાગશે ભરાવદાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(નોંધ- આ લેખ માત્ર જાણકારી માટે છે. આપે ઉપયોગ કરતા પૂર્વે આ બાબતે નિષ્ણાંતનો સંપર્ક કરવો)

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">