252 વર્ષથી કાશીમાં છે મા દુર્ગાની મૂર્તિ, જાણો કેમ નથી થઈ શક્યું વિર્સજન?

સાંભળવામાં નવાઈ લાગે પણ એક એવી મૂર્તિ દુર્ગા માતાની કાશીમાં આવેલી છે જેનું 252 વર્ષે પણ વિસર્જન કરવામાં આવ્યું નથી. એવું લોકો કહે છે કે પહેલાં આ મૂર્તિને વિર્સજન કરવા માટે ઉપાડવામાં આવી પણ તે પોતાની જગ્યાએથી ટસથી મસ ના થઈ જેના લીધે તેનું વિર્સજન આજ સુધી કરી શકાયું નથી. Web Stories View more સલમાન […]

252 વર્ષથી કાશીમાં છે મા દુર્ગાની મૂર્તિ, જાણો કેમ નથી થઈ શક્યું વિર્સજન?
Follow Us:
| Updated on: Oct 05, 2019 | 1:18 PM

સાંભળવામાં નવાઈ લાગે પણ એક એવી મૂર્તિ દુર્ગા માતાની કાશીમાં આવેલી છે જેનું 252 વર્ષે પણ વિસર્જન કરવામાં આવ્યું નથી. એવું લોકો કહે છે કે પહેલાં આ મૂર્તિને વિર્સજન કરવા માટે ઉપાડવામાં આવી પણ તે પોતાની જગ્યાએથી ટસથી મસ ના થઈ જેના લીધે તેનું વિર્સજન આજ સુધી કરી શકાયું નથી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : વિધાનસભાની 6 પૈકી આ 3 બેઠક પર ભાજપ માટે જીતની મુશ્કેલી! જાણો પૂર્વ કોંગ્રેસી અલ્પેશ ઠાકોરના મતક્ષેત્રનું ગણિત

આ પ્રતિમાં આજે લોકોની આસ્થાનું પ્રતિક બની ગયી છે. બંગાળમાં આવેલાં હુગલીથી એક જમીનદારે પરિવારે આ મૂર્તિ બનાવી હતી. દુર્ગાપૂજાનું મહત્વ બંગાળમાં વધારે હોવાથી અને પરિવાર અહીં રહેતો હોવાથી તેમને આ મૂર્તિનું નિર્માણ કરાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એવું કહેવામાં આવે છે ઘણાં લોકોએ આ મૂર્તિને ઉપાડીને વિર્સજન કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને ઉઠાવી શકાયી નથી. એક એવી માન્યતા પણ છે કે મૂર્તિનું નિર્માણ જે પરિવારે કરાવ્યું હતું તેના સપનામાં દેવી દુર્ગા આવ્યા હતા અને વિસર્જન માટે ના પાડી હતી. જેના લીધે આ પ્રતિમાને હવે ત્યા જ રાખવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

1767ની સાલમાં એટલે કે આશરે 250થી વધારે વર્ષ પહેલાં આ મૂર્તિ બનાવવામાં આવી છે અને અત્યારે પણ તેની આભામાં એવી જ છે. શરદ નવરાત્રીમાં ખાસ કરીને આ મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આ મૂર્તિ સૂકા ઘાસના તણખલાં, વાંસ અને માટીથી બનાવવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">