24 કલાક ચાલતા પાચનતંત્રને એક દિવસનો આરામ આપવા માટે પણ ઉપવાસ જરૂરી

જે રીતે પોષણયુક્ત અને સમતોલ આહાર શરીર માટે ફાયદાકારક છે. તેવી જ રીતે શરીરના પાચનતંત્રને આરામ આપવો પણ શરીર માટે એટલું જ જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં એટલે જ તો ઉપવાસનું મહાત્મ્ય સમજાવાયું છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ […]

24 કલાક ચાલતા પાચનતંત્રને એક દિવસનો આરામ આપવા માટે પણ ઉપવાસ જરૂરી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 4:57 PM

જે રીતે પોષણયુક્ત અને સમતોલ આહાર શરીર માટે ફાયદાકારક છે. તેવી જ રીતે શરીરના પાચનતંત્રને આરામ આપવો પણ શરીર માટે એટલું જ જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં એટલે જ તો ઉપવાસનું મહાત્મ્ય સમજાવાયું છે.

24 kalal chalta pachantantra ne ek divas no aaram aapva mate pan upvas jaruri

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉપવાસના ફાયદા:

આપણું પાચનતંત્ર 24 કલાક કામ કરે છે. તેને પણ આરામની જરૂર હોય છે. ઉપવાસ કરવાથી આપણા શરીરના ઝેરીલા પદાર્થ નીકળી જાય છે. તે ડિટોક્સિફાય થઈ જાય છે. તે આપણા મગજની સાથે સાથે શરીરને પણ સમજાવે છે કે આપણને ક્યારે સાચે ભૂખ લાગે છે અને ક્યારેક આપણે મનથી ખાઈ લેતા હોય છે. જેના વચ્ચે મોટો તફાવત છે. શરૂઆતમાં ઉઠીને બે ત્રણ ગ્લાસ ગરમ પાણી પીઓ, તેનાથી નિત્ય ક્રિયામાં મદદ મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

24 kalal chalta pachantantra ne ek divas no aaram aapva mate pan upvas jaruri

ઉપવાસનો દિવસ કેવી રીતે પસંદ કરવો અને શું સાવધાની રાખવી?

એવો કોઈ દિવસ પસંદ કરો જે દિવસે તમે બહુ વ્યસ્ત ન હો, ઉપવાસવાળા દિવસે બહુ વધારે ફિઝિકલ એક્ટિવિટીથી બચવું જોઈએ. સામાન્ય યોગ અને વોક કરવું ઠીક રહેશે. પરંતુ દોડવું, વેઈટ લીફટિંગ અથવા બહુ વધારે તનાવપૂર્ણ કામ કરવું ન જોઈએ. આ કાર્યોમાં કેલેરીની વધારે જરૂર હોય છે. જેનાથી ભૂખ વધારે લાગે છે. શરીરીને ભૂખ્યા રહેવાની આદત ન હોય અને તમે ઉપવાસ કરશો તો ઉપવાસ દરમ્યાન ચક્કર આવવાની સંભાવના રહેલી છે. ઉપવાસના દિવસે કોઈની સાથે બહુ ચર્ચા કરવાથી બચવું જોઈએ. પહેલીવાર ઉપવાસ કરવાથી માથાનો દુઃખાવો, ચેન ન પડવું વગેરે જોવા મળે છે. જો વધારે થાક કે નબળાઈ લાગે તો ઉપવાસ છોડી દેવો જોઈએ. જ્યારે સારું લાગતું હોય તો જ ઉપવાસ કરવો જોઈએ.

24 kalal chalta pachantantra ne ek divas no aaram aapva mate pan upvas jaruri

ઉપવાસ તોડતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:

પહેલું ધ્યાનએ રાખવું જોઈએ કે ઉપવાસના બીજા દિવસે બહુ બધી વસ્તુઓ ખાઈને પેટ પર ભાર નાંખવો ન જોઈએ. સવારે ખાલી પેટ એક ગ્લાસ લીંબુ પાણી મધ સાથે પી લેવું જોઈએ અથવા એક ગ્લાસ શાકભાજી કે ફળોનો જ્યુસ પીવું જોઈએ. આ સિવાય ફળ ખાવા જોઈએ પછી નિયમિત ખોરાક લેવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">