કન્નોજમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 20 લોકોના મોત, PM મોદી અને CM યોગીએ દુ:ખ વ્યક્ત કર્યુ

ઉત્તરપ્રદેશના કન્નૌજમાં ભીષણ બસ દુર્ઘટના ઘટી છે. ટ્રક સાથે ટક્કર બાદ ડબલ ડેકર બસમાં ભીષણ આગ લાગી અને આ આગમાં 20 લોકોનાં મોત નિપજયાં છે. જયારે 21 લોકો ઘાયલ થયા છે. ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતા છે. Web Stories View more મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો દરરોજ બાઇક ચલાવવાને કારણે […]

કન્નોજમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 20 લોકોના મોત, PM મોદી અને CM યોગીએ દુ:ખ વ્યક્ત કર્યુ
Follow Us:
| Updated on: Jan 11, 2020 | 3:29 AM

ઉત્તરપ્રદેશના કન્નૌજમાં ભીષણ બસ દુર્ઘટના ઘટી છે. ટ્રક સાથે ટક્કર બાદ ડબલ ડેકર બસમાં ભીષણ આગ લાગી અને આ આગમાં 20 લોકોનાં મોત નિપજયાં છે. જયારે 21 લોકો ઘાયલ થયા છે. ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતા છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ બસ દુર્ઘટના જીટી રોડ હાઇવે પર ઘટી છે. મહત્વનું છે કે બસ કન્નૌજથી ગુરસહાયગંજથી જયપુર જઈ રહી હતી. ઘટના રાત્રે 9.30 કલાકે ઘટી હતી. દુર્ઘટના બાદ અચાનક જ બસમાં આગ લાગી ગઈ હતી અને મળતા અહેવાલો મુજબ બસમાં આગ લાગ્યા બાદ મુસાફરો બહાર નિકળવામાં અસમર્થ હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દુર્ઘટના બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યકત કર્યું હતું. તો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તરત જ ઘટના અંગે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘાયલોને તુરંત જ સંભવિત સહાય આપવામાં આવી રહી છે. સાથે જ સીએમ યોગીએ મૃતકોના પરિજનોને રૂ.2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. સીએમ યોગીએ કન્નૌજના જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક જરૂરી સહાય આપવાના નિર્દેશ કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">