2 સગા બાળકોની હત્યા કરનાર પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, પત્ની ઉપર ચારિત્ર્યની શંકાના ક્રોધમાં બાળકોને કુવામાં ફેંકી દીધા હતા

ભરૂચ તાલુકાના કવિઠા ગામે નરેશ સોમાભાઈ વસાવાએ પત્નીના ચારિત્ર્યની શંકાના ક્રોધમાં 3 બાળકોને વર્ષ 2015માં કૂવામાં ફેંકી દીધા હતા. જે પૈકી બે બાળકોના મોત નિપજ્યા હતા. માં ઉપરના ક્રોધમાં બાળકોને જીવલેણ સજા આપવાના મામલાને ગંભીરતાથી લઈ કોર્ટે હત્યારા પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2015માં પિતા નરેશ વસાવા દ્વારા કાવતરાના ભાગરૂપે ત્રણ બાળકો હેમાક્ષી […]

2 સગા બાળકોની હત્યા કરનાર પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, પત્ની ઉપર ચારિત્ર્યની શંકાના ક્રોધમાં બાળકોને કુવામાં ફેંકી દીધા હતા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 24, 2020 | 5:41 PM

ભરૂચ તાલુકાના કવિઠા ગામે નરેશ સોમાભાઈ વસાવાએ પત્નીના ચારિત્ર્યની શંકાના ક્રોધમાં 3 બાળકોને વર્ષ 2015માં કૂવામાં ફેંકી દીધા હતા. જે પૈકી બે બાળકોના મોત નિપજ્યા હતા. માં ઉપરના ક્રોધમાં બાળકોને જીવલેણ સજા આપવાના મામલાને ગંભીરતાથી લઈ કોર્ટે હત્યારા પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2015માં પિતા નરેશ વસાવા દ્વારા કાવતરાના ભાગરૂપે ત્રણ બાળકો હેમાક્ષી ઉ.વ. 7 , અખિલ ઉ.વ. 5 અને રાહુલ ઉ.વ. 11ને મગર બતાવવાનું કહી કુવામાં ફેંકી દીધા હતા. ત્રણ પૈકી સૌથી મોટો પુત્ર રાહુલ કૂવામાં લાકડા પર પડેલો જેનો જીવ બચ્યો હતો.

2 saga balako ni hatya karnara pita ne court e ajivan ked ni saja fatkari patni uper charitra ni shanka na crodh ma balako ne kuva ma fenki didha hata

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘટના અકસ્માત હોવાનું પ્રારંભે સ્વીકારાયું હતું. જે તે સમયે રાહુલે બીકમાં પિતાએ આચરેલા હત્યાકાંડની હકીકત કોઈને જણાવી ન હતી. પરિવારના વડીલ રણજીતભાઈ વસાવા સાથે વાતચીતમાં રાહુલ એકવાર હિંમત કરી હકીકત જણાવતા નરેશને તેના કર્મોની સજા અપાવવા પરિવારે પોલીસને જાણ કરતા નબીપુર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કોર્ટમાં સરકારી વકીલ આર.જે.દેસાઈએ આરોપી વિરુદ્ધ દલીલો કરી હતી. કેસમાં નરેશ વસાવા કસૂરવાર ઠરતાં ભરૂચના એડિશનલ સેશન્સ જ્જ એન. એસ. સિદ્દીકીએ નરેશ વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">