VIDEO: અમરનાથની યાત્રાએ ગયેલા 2 ગુજરાતી શ્રદ્ધાળુના મોત, હવાઈ માર્ગે મૃતદેહ વડોદરા પહોંચશે

અમરનાથયાત્રાએ ગયેલા 2 ગુજરાતીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 4 દિવસમાં 2 યાત્રાળુઓના મોત થયા છે. જેમાં તરસાલીગામના રસીક પટેલનું  હ્યદયરોગથી મોત થયું છે. તો વડોદરાના અંકિંત ચોકસીનું બ્રેન હેમરેજથી મોત થયું છે. ત્યારે આજે હવાઈમાર્ગે રસિકભાઈનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે. આ પણ વાંચોઃ VIDEO: વડોદરા એરપોર્ટ પર પેકેટમાં બોમ્બ એક્સપ્લોઝન પદાર્થ હોવાની શંકાએ પોલીસ દોડતી, તપાસમાં થયો […]

VIDEO: અમરનાથની યાત્રાએ ગયેલા 2 ગુજરાતી શ્રદ્ધાળુના મોત, હવાઈ માર્ગે મૃતદેહ વડોદરા પહોંચશે
Follow Us:
| Updated on: Jul 11, 2019 | 6:07 AM

અમરનાથયાત્રાએ ગયેલા 2 ગુજરાતીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 4 દિવસમાં 2 યાત્રાળુઓના મોત થયા છે. જેમાં તરસાલીગામના રસીક પટેલનું  હ્યદયરોગથી મોત થયું છે. તો વડોદરાના અંકિંત ચોકસીનું બ્રેન હેમરેજથી મોત થયું છે. ત્યારે આજે હવાઈમાર્ગે રસિકભાઈનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે.

આ પણ વાંચોઃ VIDEO: વડોદરા એરપોર્ટ પર પેકેટમાં બોમ્બ એક્સપ્લોઝન પદાર્થ હોવાની શંકાએ પોલીસ દોડતી, તપાસમાં થયો આ ખુલાસો

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">