પગાર અને પ્રમોશન ન મળતા એર ઈન્ડિયામાંથી 100થી વધુ પાયલટનું સામૂહિક રાજીનામું
સેલેરી અને પ્રમોશનથી નારાજી થઈને ભારતની સરકારી એવિએશન કંપની એર ઈન્ડિયાના 100થી વઘારે પાયલટોએ રાજીનામું આપી દીધું છે. 120 પાયલટ દ્વારા જે માગણી કરવામાં આવી હતી તે માગણી પૂરી થઈ નહોતી અને તેના લીધે સામૂહિક રાજીનામું આપી દેવાયું છે. Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો અતીક અને મુખ્તાર અસાંરી […]
સેલેરી અને પ્રમોશનથી નારાજી થઈને ભારતની સરકારી એવિએશન કંપની એર ઈન્ડિયાના 100થી વઘારે પાયલટોએ રાજીનામું આપી દીધું છે. 120 પાયલટ દ્વારા જે માગણી કરવામાં આવી હતી તે માગણી પૂરી થઈ નહોતી અને તેના લીધે સામૂહિક રાજીનામું આપી દેવાયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
એર ઈન્ડિયા પર ભારે દેવુ છે અને તે 60 હજાર કરોડ સુધી આંબી ગયું છે. વિવિધ કર્મચારીઓને સમયસર સેલેરી પણ નથી મળી રહી જેના લીધે વધુ નારાજી જોવા મળી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નોકરી છોડનારા પાયલટને વિશ્વાસ છે કે તેઓને માર્કેટમાંથી નોકરી મળી જશે. કારણ કે ખાનગી કંપનીઓ મોટાપાયે એરલાઈન સેવામાં કાર્યરત છે. તો બીજુ એર ઈન્ડિયા પાસે પણ 2000 પાયલટનો સ્ટાફ છે જેના લીધે અધિકારીઓ માની રહ્યાં છે કે સેવામાં આ 120 રાજીનામાં કોઈ વિશેષ અસર પડશે નહીં.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]