26/11 આતંકી હુમલાને 11 વર્ષ પૂર્ણ છતાં કુબરે બોટના માછીમારોનો પરિવાર વળતરથી વંચિત, જુઓ VIDEO

26/11 મુંબઈ હુમલાને 11 વર્ષ વીતી ગયા છે. આ હુમલાએ દેશના દરેક નાગરિકને એવી ઈજા પહોંચાડી છે. જે કયારેય ભરી શકાશે નહીં. ત્યારે હુમલા દરમિયાન આતંકીઓનો પ્રથમ શિકાર બનેલા કુબેર બોટના ખલાસીઓ 11 વર્ષ બાદ પણ પોતાને મળવા જોઈતા વળતરથી વંચિત છે. આ ખલાસીઓના પરિવાર હાલ ખરાબ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે.   Web Stories […]

26/11 આતંકી હુમલાને 11 વર્ષ પૂર્ણ છતાં કુબરે બોટના માછીમારોનો પરિવાર વળતરથી વંચિત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 26, 2019 | 4:54 AM

26/11 મુંબઈ હુમલાને 11 વર્ષ વીતી ગયા છે. આ હુમલાએ દેશના દરેક નાગરિકને એવી ઈજા પહોંચાડી છે. જે કયારેય ભરી શકાશે નહીં. ત્યારે હુમલા દરમિયાન આતંકીઓનો પ્રથમ શિકાર બનેલા કુબેર બોટના ખલાસીઓ 11 વર્ષ બાદ પણ પોતાને મળવા જોઈતા વળતરથી વંચિત છે. આ ખલાસીઓના પરિવાર હાલ ખરાબ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી ગામના બે માછીમાર અને માછીવાડ ગામના એક માછીમારની હત્યા કરી આતંકીઓ દરિયાઈ માર્ગ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. આર્થિક સહાયના અભાવે આ માછીમારોના પરિવારોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. મહત્વનું છે કે નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ સાત વર્ષ સુધી ગુમ હોય તો તેને મૃત ગણવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2008માં સરકારે એ શરતે પરિવારોને રૂપિયા 50 હજારની સહાય કરી હતી. જો લાપતા માછીમારો 7 વર્ષમાં જીવીત મળી આવે તો મળેલી રકમ પરત કરી દેવી. પરંતુ 11 વર્ષ વીત્યા બાદ પણ સ્વજનો પરત ન આવતા 50 હજારની સહાયના આધારે પરિવારને જિંદગી ગુજારવાનો વખત આવ્યો છે. મળવા પાત્ર સહાય માટે આ પરિવાર છેલ્લા 11 વર્ષથી સરકારી કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">