VIDEO: ગણેશ વિસર્જન દરમિયાન બોટ પલટી જતા 11 લોકોના મોત, 4 લોકો લાપતા
દેશભરમાં ગઈકાલે ઉત્સાહભેર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે મધ્યપ્રદેશના ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના બની છે. Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં એક મહિના સુધી ભીંડાનું પાણી […]
દેશભરમાં ગઈકાલે ઉત્સાહભેર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે મધ્યપ્રદેશના ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના બની છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ખટલાપુરા ઘાટ પર બોટ પલટતાં 20થી વધુ લોકો પાણીમાં ડૂબ્યા હતાં. જેમાંથી 11 લોકોના મોત થયા છે. જો કે પાણીમાં ડૂબતા 6 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે 4 લોકોની હજુપણ શોધખોળ શરૂ છે.