સુરતમાં 108 તરબૂચ પર કોતરાવ્યાં ગણપતિના નામ અને સ્વરૂપ, જુઓ PHOTOS
દેશભરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ચાર વર્ષથી લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિ તરફ વળ્યા છે અને તેમાં પણ કંઈક નવીન કરવા ઉત્સુક હોય છે. સુરતમાં આ વર્ષે એક મોલમાં અનોખા ગણપતિના દર્શન લોકો કરી રહ્યા છે અને એ છે તરબૂચના ગણપતિ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
દેશભરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ચાર વર્ષથી લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિ તરફ વળ્યા છે અને તેમાં પણ કંઈક નવીન કરવા ઉત્સુક હોય છે. સુરતમાં આ વર્ષે એક મોલમાં અનોખા ગણપતિના દર્શન લોકો કરી રહ્યા છે અને એ છે તરબૂચના ગણપતિ છે.
વ્યવસાયે ડોકટર એવી અદિતિ મિત્તલે ઇકોફ્રેન્ડલી ગણપતિનો સંદેશો આપવા 108 જેટલા તરબૂચ પર ગણપતિના 108 નામ અને આકાર કોતરીને ગણપતિની સ્થાપના કરી છે. તેમનું કહેવું હતું કે પર્યાવરણને પ્રદુષિત ન કરીને શ્રીજીની એ રીતે સ્થાપના કરવી જોઈએ કે જેના કારણે વાતાવરણ તો શુદ્ધ રહે અને લોકોને પણ તેમાંથી કંઈ શીખવા મળે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
2 દિવસ અને 1 રાતની મહેનત બાદ તેમણે બાપ્પાના અલગ સ્વરૂપ અને નામ 108 તરબૂચ પર કોતરાવ્યાં છે. તરબૂચ પણ ન બગડે એમ દોઢ દિવસ આ ગણપતિ પ્રતિકૃતિ મૂકીને તે તરબૂચને ગરીબોને વહેંચી દેવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]