મુખ્યપ્રધાન બોલ્યા, ‘આરોપીઓને શૂટઆઉટમાં મારી નાખો’

કુમારસ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને તેઓ વિવાદમાં ઘેરાઈ ગયા છે, કારણ કે આ વીડિયોમાં તેઓ ઉશ્કેરાઈને કહી રહ્યા છે કે આરોપીઓને શૂટઆઉટમાં મારી નાખો. જોકે હવે કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી છે કે આ મારો આદેશ નહોતો, પણ તે વખતે તેઓ લાગણીશીલ બની ગયા હતાં.

મુખ્યપ્રધાન બોલ્યા, ‘આરોપીઓને શૂટઆઉટમાં મારી નાખો’
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 6:53 PM

શું કોઈ રાજ્યના મુખ્યપ્રધાન કોઈ આરોપી માટે એવું કહી શકો કે તેને શૂટઆઉટમાં મારી નાખો? જો મુખ્યપ્રધાન કોઈને દોષિત ઠર્યા વગર ન્યાયપાલિકાની ઉપરવટ જઈને આવું કહી શકે ? ચોક્કસ આનો જવાબ ના જ છે અને આપણા દેશના કોઈ પણ રાજ્યના મુખ્યપ્રધાને અગાઉ ક્યારેય આવુ કહ્યુ પણ નથી, પરંતુ તેમાં અપવાદ બની ગયા છે કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી.

કુમારસ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને તેઓ વિવાદમાં ઘેરાઈ ગયા છે, કારણ કે આ વીડિયોમાં તેઓ ઉશ્કેરાઈને કહી રહ્યા છે કે આરોપીઓને શૂટઆઉટમાં મારી નાખો. જોકે હવે કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી છે કે આ મારો આદેશ નહોતો, પણ તે વખતે તેઓ લાગણીશીલ બની ગયા હતાં.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

હકીકતમાં વાયરલ થયેલા વીડિયોમાં કર્ણાટકના મુખ્યપ્રધાન જેડીએસ નેતાની હત્યાથી ખિન્ન થયેલા છે અને કંઇક આવું કહી રહ્યા છે, ‘તે (જેડીએસ નેતા પ્રકાશ) બપહુ સારો માણસ હતો. હું નથી જાણતો કે તે લોકોએ તેને કેમ માર્યો. શૂટઆઉટમાં તેમને (આરોપીઓને) બેરહેમીથી મારી નાખો. કોઈ પ્રોબ્લેમ નથી.’

આ વીડિયો વાયરલ થતા કુમારસ્વામી વિવાદો અને ટીકાઓથી ઘેરાઈ ગયા. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, ‘આ (બરેહમીથી મારી દો) મારો આદેશ નહોતો. તે સમયે હું બહુ લાગણીશીલ હતો. બે હત્યાઓ માટે જેલમાં બંધ તે લોકો જ્યારે બેલ પર બહાર આવ્યા, તો તેમણે જેડીએસ નેતા પ્રકાશની હત્યા કરી નાખી. આ રીતે તેઓ જામીનનો દુરુપયોગ કરી રહ્યા છે.’

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">