જમાઈઓથી ભરેલુ છે આ ગામ, આ ગામની વાર્તા સાંભળીને દંગ રહી ગયા લોકો !

ઉત્તરપ્રદેશના કાનપુરના (UP Kanpur Village) આ ગામની પણ એક આવી જ ખાસિયત છે, જેને કારણે આ ગામને જમાઈઓનું ગામ કહેવામાં આવે છે. આ ગામનું નામ છે દામાદનપુરવા (Damadanpurwa).

જમાઈઓથી ભરેલુ છે આ ગામ, આ ગામની વાર્તા સાંભળીને દંગ રહી ગયા લોકો !
UP Kanpur Village DamadanpurwaImage Credit source: tv9 gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2022 | 5:19 PM

આપણો દેશ વિવિધતાઓથી ભરેલો દેશ છે. અલગ ઘર્મો, જાતિ, રંગ, ભાષા અને પરંપરાઓમાં માનનારા લોકો ભારતમાં રહે છે. ભારતની આ વિવિધતામાં જ તેની ખરી સુંદરતા છે. ભારતમાં અનેક મહાપુરુષોની જન્મભૂમિ છે. ભારત સતત વિકાસના રાહ પર આગળ વધી રહ્યુ છે. મહામારીના સમયે પણ ભારતે વિશ્વના અનેક દેશોને મદદ કરીને વિશ્વગુરુની ફરજ નીભાવી હતી. ભારતના લોકોના આઈડિયા અને કામો હમેશા આ વિશ્વને ચોંકાવતા રહ્યા છે. ભારતના એક ગામની વાત પણ કઈક આવી જ આશ્ચર્યમાં મુકે તેવી છે. ભારત ગામડાઓનો દેશ છે. ભલે શહેરો વધ્યા પણ, આજે પણ અનેક લોકો ગામોમાં શાંતિ અને સુખીથી રહે છે. દરેક ગામની પોતાની એક ખાસિયત છે. ઉત્તરપ્રદેશના કાનપુરના (UP Kanpur Village) આ ગામની પણ એક આવી જ ખાસિયત છે, જેને કારણે આ ગામને જમાઈઓનું ગામ કહેવામાં આવે છે. આ ગામનું નામ છે દામાદનપુરવા (Damadanpurwa).

કાનપુરના આ ગામમાં લગભગ 500 જેટલા લોકો રહે છે. તેમાં લગભગ 70 ઘરો છે. અને તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં 70માંથી 40 ઘરો ગામના જમાઈઓના છે. આ પરંપરા લગભગ 40-50 વર્ષ પહેલા શરુ થઈ હતી. ત્યાના વડીલોના કહેવા પ્રમાણે વર્ષ 1970માં આ ગામમાં રાજરાની નામની કન્યાના લગ્ન થયા બાદ તેના પતિ સાંવેર કઠેરિયા તેના સાસરીયામાં જ રહેવા લાગ્યા હતા.

આજ સુધી ચાલુ છે આ પરંપરા

સાંવરે કઠેરિયા પાસે જ્યારે રહેવા માટે જમીન ઓછી પડી ત્યારે ગામ પાસેની એક જમીન તેને આપી દેવામાં આવી. તે ત્યા જ તેની પત્ની સાથે ઘરજમાઈ બનીને રહેવા લાગ્યો. રાજરાનીના પતિ સાંવરે કઠેરિયા પછી અનેક કન્યાઓના લગ્ન બાદ જમાઈઓ આ ગામમાં જ જમીન લઈને રહેવા લાગ્યા. અહીંના સૌથી ઉંમરવાળા ઘર જમાઈની ઉંમર 78 વર્ષ છે.

ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણો તેમના નામ
બરફ જેવું દેખાતું ફળ તમારા લીવર માંથી ગંદકી કરશે દૂર, ધડા ધડ ઘટશે વજન
તમને હૃદયની બીમારી નથીને ! દેવરાહા બાબાએ જણાવી જાતે તપાસવાની રીત, જુઓ Video
IPLના 17 વર્ષના ઈતિહાસમાં આ ટીમે સૌથી વધુ કોચ બદલ્યા
તમાકુના વ્યસનથી છૂટકારો નથી મળતો? તો અપનાવો પ્રેમાનંદજી મહારાજનો આ ઉપાય
કથાકાર દેવી ચિત્રલેખા ખાય છે આ ખાસ રોટલી, જાણો બનાવવાની અદભૂત રીત અને ફાયદા

તમને જાણીને નવાઈ લાગશે કે ઉત્તર પ્રદેશના આ ગામમાં આ પરંપરા આજે પણ ચાલુ છે. ત્રીજી પેઢીના જમાઈઓ પણ આજે આ ગામમાં પહેવા લાગ્યા છે.  આ ગામમાં દીકરી, ઘરજમાઈ અને પુરો પરિવાર ખુશીથી જીવન જીવે છે. લોકોનું કહેવુ છે કે જમાઈને ગામમાં મફતમાં જમીન મળે છે તેથી તેઓ આ ગામમાં ઘરજમાઈ બનીને જીવન સુખીથી જીવે છે.આ ગામ ઉત્તર પ્રદેશમાં ઘણુ પ્રખ્યાત છે. લોકો આ ગામની વાર્તા સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ જાય છે.

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવાયા જર્જરીત મકાનો
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવાયા જર્જરીત મકાનો
NHMમાં સામેલ કરવાની માગ સાથે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ કર્યા દેખાવ
NHMમાં સામેલ કરવાની માગ સાથે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ કર્યા દેખાવ
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
રેઈનરોટ કાઢી રહેજો તૈયાર, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે-અંબાલાલ
રેઈનરોટ કાઢી રહેજો તૈયાર, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે-અંબાલાલ
જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા
જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા
લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો
લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો
રાજકોટ: ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
રાજકોટ: ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ
આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ
દાહોદમાં બાળકીની હત્યા સંદર્ભે ગરમાઈ રાજનીતિ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
દાહોદમાં બાળકીની હત્યા સંદર્ભે ગરમાઈ રાજનીતિ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">