પુસ્તકના પાનેથી : શું હતું જવાહરલાલ નહેરૂના અંતિમ વસિયતનામામાં?

Pustak na Pane thi: સ્વતંત્ર ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુના વસિયતનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હતો, તે જાણવાની દરેકને ઉત્સુક્તા હોય. ત્યારે આજે આજે જાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહની આત્મકથા One Life Is Not Enough ના પૃષ્ઠ નંબર 104- 104 ઉપર રસપ્રદ વિગતો આપવામાં આવી છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂના અંતિમ વસિયતનામામાં કઈ -કઈ બાબતોનો સમાવેશ થતો હતો.

પુસ્તકના પાનેથી : શું હતું જવાહરલાલ નહેરૂના અંતિમ વસિયતનામામાં?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 7:58 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે.આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકોના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહની આત્મકથા One Life Is Not Enough ના પૃષ્ઠ નંબર 104- 104 ઉપર રસપ્રદ વિગતો આપવામાં આવી છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂના અંતિમ વસિયતનામામાં કઈ -કઈ બાબતોનો સમાવેશ થતો હતો.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">