Pustak na pane thi: ‘સંઘર્ષમાં ગુજરાત’ PM મોદીના પ્રથમ પુસ્તકમાં થયા છે અનેક ખુલાસા, જાણો….

Pustak na Paane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: 'સંઘર્ષમાં ગુજરાત' PM મોદીના પ્રથમ પુસ્તકમાં થયા છે અનેક ખુલાસા, જાણો....
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 12:38 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book) રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading) સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તક સંઘર્ષમાં ગુજરાત વિશે. કટોકટીની ઘટના અને ગુજરાતને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ આ પુસ્તક લખ્યુ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">