T-20: ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન ધોની લીગમાંથી નિવૃત્તિ લેશે ? સવાલોએ સોશિયલ મિડીયા પર મારો ચલાવ્યો

ચેન્નાઇ સુપર કિંગ્સ હવે તે ટી-20 લીગની રેસમાંથી બહાર થઇ ચુકી છે. હવે તો આ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ધરાવતી ટીમે બાકીની મેચોને બસ ઔપચારીકતા માટે રમવાની છે. આ સિઝનમાં હજુ પણ ત્રણ મેચ બચી છે. જેના માટે પણ હવે ધોની સ્પષ્ટ કરી ચુક્યા છેકે, હવે ટીમમાં યુવા ખેલાડીઓને જ મોકો આપવામાં આવશે. સાથે જ […]

T-20: ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન ધોની લીગમાંથી નિવૃત્તિ લેશે ? સવાલોએ સોશિયલ મિડીયા પર મારો ચલાવ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 25, 2020 | 2:32 PM

ચેન્નાઇ સુપર કિંગ્સ હવે તે ટી-20 લીગની રેસમાંથી બહાર થઇ ચુકી છે. હવે તો આ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ધરાવતી ટીમે બાકીની મેચોને બસ ઔપચારીકતા માટે રમવાની છે. આ સિઝનમાં હજુ પણ ત્રણ મેચ બચી છે. જેના માટે પણ હવે ધોની સ્પષ્ટ કરી ચુક્યા છેકે, હવે ટીમમાં યુવા ખેલાડીઓને જ મોકો આપવામાં આવશે. સાથે જ ટીમમાં ઉંમરલાયક ખેલાડીઓને વિદાય આપવાની વાતો પણ થઇ રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મુંબઇ ઇન્ડિયન્સ સામે મેચ રમ્યા બાદ એક એ કારણોથી સમાચારોમાં રહ્યા છે. મહેન્દ્રસિંહ ધોની, કે ધોનીએ હાર્દીક અને કૃણાલ પંડ્યાને પોતાની જર્સી આપી. બંને ભાઇઓએ મેચ પુર્ણ થયા પછી જર્સી સાથે ફોટો પણ પડાવ્યો હતો. આ સિઝનમાં આ બીજો મોકો છે, જ્યારે ધોનીએ પોતાની જર્સી આપી છે. આ પહેલા તેમણે રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને પણ પોતાની જર્સી આપી હતી.

બતાવી દઇએ ધોનીએ 15 ઓગષ્ટ 2020 એ આંતરરાષ્ટ્રીય ટી-20 અને વન ડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. આમ પણ તે ગણાં લાંબા સમય થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર રહેતા હતા. તેણે છેલ્લે ટીમ ઇન્ડિયાની તરફથી વલ્ડ કપ 2019ની સેમીફાઇનલ મેચ રમી હતી. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તેણે અર્ધ શતક લગાવ્યુ હતુ. તેના એક વર્ષ બાદ ધોનીએ આખરે ગત ઓગષ્ટમાં જ સન્યાંસ લઇ લીધો હતો.

ધોની ટી-20 લીગની 2020 ની સિઝન દરમ્યાન અસફળ રહ્યો છે. 11 મેચ રમવા છતાં પણ તેના નામે એક પણ અર્ધ શતક નોંધાવાયુ નથી. આ સિઝન તેની ટી-20 લીગની સૌથી ખરાબ વર્ષ તેના કેરીયરનું રહ્યુ છે. જોકે એમ પણ માનવામાં આવે છે કે, ધોની 2021 માં તે આખરી ટુર્નામેન્ટ રમશે. તે માટે જોકે હવે જોકે લાંબો સમય પણ નથી. જોકે તે પોતાનો ફેંસલો જાતે જ કરશે. આમ પણ તે મેદાનની અંદરને બહાર બંને બાજુ નિર્ણયોને લઇને ચોંકાવતા જ આવ્યો છે.

હાર્દીક પંડ્યા અને કૃણાલ પંડ્યા ને ધોનીએ પોતાની જર્સી આપવાને લઇને સોશિયલ મિડીયા પર ચાહકો  પણ પોતાના સવાલો કર્યા હતા. જેમાં પ્રશંસકોએ ધોનીના સંન્યાસ ને લઇને જ પુછ્યુ હતુ.

https://twitter.com/IPL/status/1319693036104732673?s=20

https://twitter.com/iamhappian/status/1319816170984202240?s=20

https://twitter.com/sreedhar_sv/status/1319725501813063681?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">