T-20 લીગઃ નેસ વાડીયાએ કહ્યુ, કે.એલ રાહુલ એક કપ્તાન તરીકે તૈયાર થઇ રહ્યો છે

 પંજાબની ફ્રેન્ચાઇઝીના કો ઓનર નેસ વાડીયાએ કહ્યુ છે કે કેએલ રાહુલ જલ્દીથી ટીમ ઇન્ડીયાની પણ કેપ્ટનસી નિભાવશે. હાલના દિવસોમાં રાહુલનુ પ્રદર્શન જોને ક્રિકેટ જગતમાં એક અલગ જ હલચલ મચી ચુકી છે. કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલ ટી-20 લીગની સીઝનમાં ફોર્મમાં છે. ત્રણ મેચ દરમ્યાન આ ખેલાડીએ એક શતક અને એક અર્ધ શતક ફટકાર્યુ છે […]

T-20 લીગઃ નેસ વાડીયાએ કહ્યુ, કે.એલ રાહુલ એક કપ્તાન તરીકે તૈયાર થઇ રહ્યો છે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:05 AM

 પંજાબની ફ્રેન્ચાઇઝીના કો ઓનર નેસ વાડીયાએ કહ્યુ છે કે કેએલ રાહુલ જલ્દીથી ટીમ ઇન્ડીયાની પણ કેપ્ટનસી નિભાવશે. હાલના દિવસોમાં રાહુલનુ પ્રદર્શન જોને ક્રિકેટ જગતમાં એક અલગ જ હલચલ મચી ચુકી છે. કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલ ટી-20 લીગની સીઝનમાં ફોર્મમાં છે. ત્રણ મેચ દરમ્યાન આ ખેલાડીએ એક શતક અને એક અર્ધ શતક ફટકાર્યુ છે અને ઓરેન્જ કેપના લીસ્ટમાં પણ સૌથી ઉપર છે.

28 વર્ષના આ બેટ્સમેને ન્યુઝીલેન્ડમાં પાંચ મેચોની ટી-20 સીરીઝમાં પણ કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. મેન ઓફ ધી સીરીઝનો એવોર્ડ પણ મેળવ્યો હતો. કોરોના કાળ દરમ્યાન રાહુલે એમ પણ કહ્યુ હતુ કે, પોતાને ફોર્મ ખોઇ શકવાનો ડર છે. જોકે સિઝનની શરુઆત થતા જ જોવા મળી રહ્યુ છે કે એવુ કંઇ જ નથી થઇ રહ્યુ. રાહુલ આજે પણ લીગમાં જોરદાર ફોર્મ સાથે રમતમાં જોવા મળી રહ્યો છે. નેસ વાડિયાએ કહ્યુ હતુ કે, તે એક સારો કપ્તાન ના રુપમાં તૈયાર થઇ રહ્યો છે. મે એનામાં વિરાટ ને જોયો છે. રાહુલ એક કેપ્ટનની જેમ જ વિચારી રહ્યો છે. જ્યારે તમે વિકેટકિપર તરીકે હોય ત્યારે તમે વિચારવા લાગો છો. એવામાં આ કમાલનો સાબિત થનાર છે. અમારુ કામ રાહુલનો આત્મવિશ્વાસ વધારવાનો છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

વાડિયાએ એ સમયને પણ યાદ કર્યો કે જ્યારે વર્ષ 2018માં રાહુલને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. વાડિયાએ આગળ કહ્યુ હાલ તો એમ લાગી રહ્યુ છે કે હાલ તો ટીમ ઇન્ડીયામાં આવો ક્રિકેટર નથી. જે ખુલીને રમી શકે છે, તે નંબર ચાર પર રમી શકે છે, જે એક વિકેટકીપર છે અને તે બધુ જ કરી શકે છે. બતાવી દઇએ કે રવીવારે પંજાબને રાજસ્થાનના હાથે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે સરસ રમત દર્શાવી હતી. જેના થકી મોટો સ્કોર પણ પંજાબ ખડકી શકી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">