દુનિયામાં કેવી રીતે ફેલાયો કોરોના વાઈરસ? જાણવા માટે WHOની ટીમ ચીન જશે

સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસનો આંકડો 1 કરોડ 11 લાખની પાર થઈ ચૂક્યો છે. સાથે જ 5 લાખ 29 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમ SARS-Cov-2ના સ્ત્રોતની તપાસ માટે આગામી અઠવાડિયે ચીનનો પ્રવાસ કરશે. જેની જાણકારી WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે આપી છે. Web Stories View more […]

દુનિયામાં કેવી રીતે ફેલાયો કોરોના વાઈરસ? જાણવા માટે WHOની ટીમ ચીન જશે
WHO
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 7:04 PM

સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસનો આંકડો 1 કરોડ 11 લાખની પાર થઈ ચૂક્યો છે. સાથે જ 5 લાખ 29 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમ SARS-Cov-2ના સ્ત્રોતની તપાસ માટે આગામી અઠવાડિયે ચીનનો પ્રવાસ કરશે. જેની જાણકારી WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે આપી છે.

In last 24 hours, more 577 tested positive for coronavirus in Gujarat today

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WHOના ડાયરેક્ટર જનરલે વધુમાં કહ્યું કે જો કોરોના વાઈરસ વિશે સમગ્ર જાણકારી મળી જાય, જેમ કે તેની શરૂઆત ક્યાથી અને કેવી રીતે થઈ તો દુનિયા આ ખતરનાક વાઈરસનો સામનો યોગ્ય રીતે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ચીનના વુહાનથી કોરોના વાઈરસ ફેલાવવાની જાણકારી ડિસેમ્બરમાં સામે આવી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચીન પર આરોપ છે કે તેને કોરોનાની બીમારીની જાણકારી સમય પર ના આપી. જેના કારણે આ વાઈરસ 2 મહિનામાં દુનિયાભરમાં ફેલાઈ ગયો. હવે WHOની ટીમે ચીન જવાનો નિર્ણય કર્યો છે. ત્યાં વુહાન મ્યુનિસિપલ હેલ્થ કમીશન પાસે નિમોનિયાના મામલે નિવેદન લેશે. આ તપાસ 6 મહિનાથી વધારે ચાલી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

WHOએ કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત દેશોને આગ્રહ કર્યો છે કે તે જાગે અને વાઈરસના પ્રસારને નિયંત્રિત કરવા માટે કામ કરે. WHOના ઈમરજન્સી ડાયરેક્ટર માઈકલ રયાને કહ્યું કે લોકોને જાગવાની જરૂરિયાત છે. ડેટા ખોટું નથી બોલી રહ્યા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">