ભારતના અમીરો 55 લાખ રૂપિયા ખર્ચીને માત્ર વેક્સિન લેવા માટે કેમ જઈ રહ્યા છે દુબઈ, જાણો કારણ

ભારતમાં વેક્સિનેશન શરુ છે ત્યારે કેટલાક અમીરજાદાઓએ વેક્સિન લેવા માટે દુબઈ દોટ મૂકી છે. અને આ માટે તેઓ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે.

ભારતના અમીરો 55 લાખ રૂપિયા ખર્ચીને માત્ર વેક્સિન લેવા માટે કેમ જઈ રહ્યા છે દુબઈ, જાણો કારણ
કોરોના વેક્સિનની અસર
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 2:25 PM

ભારતના અમીર લોકો કોરોના રસી લેવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા દુબઇ જઈ રહ્યા છે અને તેના માટે રૂ. 55 લાખ ખર્ચ કરી રહ્યા છે. આ લોકો ત્યાં ફાઇઝરની રસીને પસંદ કરી રહ્યા છે, જ્યારે એસ્ટ્રાઝેનેકા અને સાયનોફોર્મ રસી પણ યુએઈમાં ઉપલબ્ધ છે. યુએઈમાં, 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને નિ:શુલ્ક રસી આપવામાં આવી રહી છે.

દુબઈના નિવાસી વિઝા ધરાવતા શ્રીમંત ભારતીયો કોરોના રસી લેવા માટે દુબઈ તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ માર્ચમાં શરૂ થયો હતો જ્યારે દુબઇ દ્વારા નિવાસી વિઝા ધારકોને રસી માટે નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એપ્રિલમાં જ્યારે ભારતમાં કોરોના કેસ નોંધાયા ત્યારે આ ઘટનામાં તેજી આવી. દુબઇમાં રસી લઇ ચુકેલા કેટલાક લોકો અને ચાર્ટર ઓપરેટરો કહે છે કે કેટલાક લોકો રસીના બે ડોઝ લાગુ કરવા દુબઇમાં રોકાઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ત્યાં બે સફર કરી રહ્યા છે. ફાઈઝરની રસીના બે ડોઝ વચ્ચે ત્રણ અઠવાડિયાનું અંતર છે. કેટલાક લોકોએ નામ ન આપવાની શરતે આ અંગે ખાનગી સમાચાર સંસ્થા સાથે વાત કરી હતી.

55 લાખ રૂપિયા સુધી ખર્ચ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રસી લેવા દુબઇ જવાનો ખર્ચ 35 લાખથી 55 લાખ રૂપિયા છે. આ ખર્ચ આ કરતાં વધુ હોઈ શકે છે. આ ઓપરેટરની કિંમત, મૂળ શહેર, દુબઇમાં રહેવાની અવધી અને મુસાફરોની સંખ્યા પર આધારિત છે. સામાન્ય રીતે, ભારતીયો જેનો ધંધો દુબઇમાં છે તેઓને રહેવાસી વિઝા હોય છે. યુએઈ અમુક વ્યવસાયિક કેટેગરીમાં નિવાસી વિઝા પણ આપે છે.

દુબઈ નિવાસી વિઝા ધરાવતા એક ટોચના કોર્પોરેટ મેનેજરે માર્ચમાં દુબઇમાં ફાઇઝરની રસી લીધી હતી. તેની ઉંમર ભારતમાં પણ રસી લેવા માટે યોગ્ય હતી. પરંતુ તેણે કહ્યું, ‘મને લાગ્યું કે ફાઈઝરની રસી પર સારી રીતે પરીક્ષણ થયું છે, અને સલામત છે. મેં અને મારી પત્નીએ એક ખાનગી જેટ લઈને ત્યાં ગયા, અમે દુબઈમાં 20 દિવસ રોકાઈ ગયા. બધુ બરાબર ચાલ્યું. ‘

આ પરથી કહી શકાય કે અમીરોનો ફાઈઝરમાં વિશ્વાસ અને ઉંમરના કારણે દુબાઈ રસી લેવા માટે દોટ મૂકી રહ્યા છે.

આ પણ વાંચો: મનોજ જોશી પર મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાનો આરોપ, કોવિડ -19 સમયે કરી આવી ટ્વીટ

આ પણ વાંચો: પિયુષ ગોયલે કહ્યું કોરોનાના સંકટ સમયે PM મોદી કરે છે આટલા કલાક કામ, અને સરકાર દિવસ-રાત કરે છે કામ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">