વિરાટ કોહલી સાથેનાં વિવાદ મુદ્દે આખરે અનિલ કુંબલે એ ખોલ્યું મોઢુ,વાંચો કેવા રહ્યા અનુભવ ટીમ ઈન્ડિયા સાથે

ભારતીય ટીમનાં પૂર્વ કપ્તાન અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ તરીકેનાં તેના કાર્યકાળથી કોઈ પસ્તાવો નથી જો કે તેમનું કહેવું છે કે અંત વધારે સારો હોવો જોઈતો હતો. ભારતનાં કેપ્ટન વિરાટ કોહલી સાથેનાં મતભેદને લઈ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી કુંબલેને એ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પૂર્વ સ્પિનરે ઓનલાઈન સત્રમાં ઝિમ્બાબ્વેનાં પૂર્વ ક્રિકેટર […]

વિરાટ કોહલી સાથેનાં વિવાદ મુદ્દે આખરે અનિલ કુંબલે એ ખોલ્યું મોઢુ,વાંચો કેવા રહ્યા અનુભવ ટીમ ઈન્ડિયા સાથે
http://tv9gujarati.in/virat-kohli-sath…eva-rahya-anuhav/
Follow Us:
| Updated on: Jul 23, 2020 | 8:20 AM

ભારતીય ટીમનાં પૂર્વ કપ્તાન અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ તરીકેનાં તેના કાર્યકાળથી કોઈ પસ્તાવો નથી જો કે તેમનું કહેવું છે કે અંત વધારે સારો હોવો જોઈતો હતો. ભારતનાં કેપ્ટન વિરાટ કોહલી સાથેનાં મતભેદને લઈ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી કુંબલેને એ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પૂર્વ સ્પિનરે ઓનલાઈન સત્રમાં ઝિમ્બાબ્વેનાં પૂર્વ ક્રિકેટર પોમીને કહ્યું કે અમે તે એક વર્ષ ઘણું સારૂ કર્યું અને હું પોતે ખુબજ ખુશ હતો અને ત્યાંથી આગળ વધીને ખુશ જ હતો.

कोहली से मतभेद के चलते दिया था इस्तीफा, अब कुंबले ने कही ये बात

તેમણે કહ્યું કે હું જાણતો હતો કે અંત વધારે સારો હોઈ શકતો હતો. કોચનાં રૂપમાં આપ અનુભવી શકો છો કે આગળ વધવાનો સમય ક્યારે છે કોચ છે કે જેણે આગળ વધવાની જરૂર હોય છે. હું ખરેખર ખુશ હતો કેમ કે તે એક વર્ષમાં મે ઘણી મહત્વની જવાબદારી નિભાવી હતી. કુંબલેનો કોચ તરીકેનો એક વર્ષનો કાર્યકાળ સફળ રહ્યો અને જેમાં ટીમ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોચી હતી સાથે જ ટેસ્ટ ટીમમાં આધારે પણ તે મજબુત થઈ હતી કે જેણે તે કાર્યકાળ દરમિયાન 17માંથી માત્ર એક ટેસ્ટ જ ગુમાવી હતી. તેમણે કહ્યું કે તે ઘણાં ખુશ હતા કે તેણે ભારતીય કોચ તરીકેની જવાબદારી નિભાવી હતી. ભારત માટે 132 ટેસ્ટમાં 619 વિકેટ અને 271 વન-ડેમાં 337 વિકેટ લેવા વાળા કુંબલે એ કહ્યું કે શાનદાર ખેલાડીઓ સાથે અને ભારતીય ડ્રેસીંગ રૂમનો હિસ્સો બનવું એ અદ્ભૂત અનુભવ પણ છે. કુંબલે હાલનાં સમયમાં ઈન્ડિયન પ્રિમિયર લીગમાં કિંગ્સ ઈલેવન પંજાબ ફ્રેન્ચાઈઝીનાં મુખ્ય કોચ છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">