Pakistan News: લાહોરમાં રેલી દરમિયાન ભભૂકી ઉઠી હિંસા, 2500 ટીયર ગેસના સેલ છોડયા, 2 પોલીસકર્મી સહિત 6ના મોત

પાકિસ્તાનના (Pakistan) લાહોરમાં (Lahor)શુક્રવારે એક રેલી દરમિયાન હિંસા ભભૂકી ઉઠી હતી. આ હિંસક અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ સહિત 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Pakistan News: લાહોરમાં રેલી દરમિયાન ભભૂકી ઉઠી હિંસા, 2500 ટીયર ગેસના સેલ છોડયા, 2 પોલીસકર્મી સહિત 6ના મોત
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 9:24 AM

પાકિસ્તાનના (Pakistan) લાહોરમાં (Lahor)શુક્રવારે એક રેલી દરમિયાન હિંસા ભભૂકી ઉઠી હતી. આ હિંસક અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ સહિત 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હકીકતમાં, શુક્રવારે ઇસ્લામિક સંગઠન તહરીક-એ-લબૈક દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી.

પાકિસ્તાન સરકારને ( Pakistan Goverment) આ પ્રદર્શનની પહેલાથી જ જાણ હતી. તેથી પોલીસ પહેલાથી જ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. આ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એક જ હતો કે પ્રદર્શનકારીઓને ઈસ્લામાબાદ આવતા રોકવાનો. હવે આ જ હેતુને પરિપૂર્ણ કરવા માટે પોલીસ દ્વારા 2500 ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. હુમલા દરમિયાન તહરીક-એ-લબ્બેકના ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે બે પોલીસ કર્મચારીઓના મોત થયા હતા.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે સાદ રિઝવીની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પાકિસ્તાનમાં ફ્રાન્સ વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે રિઝવીએ પણ તેમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આમ તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેની મુક્તિ માટે શુક્રવારે આ પ્રદર્શન થયું હતું.જેમાં મોટા પાયે હિંસા થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 15 લોકો ખરાબ રીતે ઘાયલ પણ થયા છે, જેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સમયે લાહોરમાં મોટા પાયે ઘેરાબંધી કરવામાં આવી છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બંને પર કન્ટેનર લગાવવામાં આવ્યા છે. ટીટીપીના વિરોધીઓ આગળ ન વધી શકે તે માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો પાકિસ્તાન સરકારે સમયસર પોતાનું એક વચન પૂરું કર્યું હોત તો આ હિંસા ટાળી શકાઈ હોત.

આ સમયે જ્યારે રિઝવીને ટીટીપીમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. તેની સાથે તેણે ફ્રેન્ચ રાજદૂતને હાંકી કાઢવાની પણ અપીલ કરી હતી. તે માંગ બાદ જ પાકિસ્તાન સરકારે નેશનલ એસેમ્બલીમાં ઠરાવ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારબાદ સ્પીકરે ફ્રાન્સના રાજદૂતની હકાલપટ્ટી અંગે એક સમિતિની રચના કરી અને વિપક્ષ અને સરકાર બંનેને આ મુદ્દાને વાટાઘાટો દ્વારા ઉકેલવા નિર્દેશ આપ્યો.

પરંતુ હજુ સુધી એક પણ બેઠક મળી નથી અને આ માંગણી અધુરી રહી છે. પરિણામ એ આવ્યું કે શુક્રવારે લાહોરમાં થયેલી આ હિંસામાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો  : US military Operation: સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો, અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઠાર માર્યો

આ પણ વાંચો : Uttar Pradesh: અઢી લાખ ખેડૂતોનો પાક ખરાબ થતાં યોગી સરકાર ચૂકવશે 77 કરોડ 88 લાખ રૂપિયાનું વળતર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">