વંદે ભારત મિશનનો ચોથો તબક્કો 3 જુલાઈથી, જાણો વિશ્વના કયા 17 દેશમાં ફસાયેલા ભારતીયોને લવાશે સ્વદેશ પરત

કોરોનાને કારણે વિદેશમાં ફસાઈ ગયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે શરુ કરાયેલ વંદે ભારત મિશનનો ચોથો તબક્કો આગામી 3 જુલાઈથી 15 જુલાઈ સુધી યોજાશે. વંદે ભારતના ચોથા તબક્કામાં 17 દેશમાં 170 ફ્લાઈટનું સંચાલન કરીને ફસાઈ ગયેલા ભારતીયોને સ્વદેશ પરત લવાશે. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે વિશ્વના અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય વિમાનીસેવા બંધ કરી દીધી હતી. જેના કારણે, […]

વંદે ભારત મિશનનો ચોથો તબક્કો 3 જુલાઈથી, જાણો વિશ્વના કયા 17 દેશમાં ફસાયેલા ભારતીયોને લવાશે સ્વદેશ પરત
Follow Us:
| Updated on: Jun 28, 2020 | 10:56 AM

કોરોનાને કારણે વિદેશમાં ફસાઈ ગયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે શરુ કરાયેલ વંદે ભારત મિશનનો ચોથો તબક્કો આગામી 3 જુલાઈથી 15 જુલાઈ સુધી યોજાશે. વંદે ભારતના ચોથા તબક્કામાં 17 દેશમાં 170 ફ્લાઈટનું સંચાલન કરીને ફસાઈ ગયેલા ભારતીયોને સ્વદેશ પરત લવાશે.

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે વિશ્વના અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય વિમાનીસેવા બંધ કરી દીધી હતી. જેના કારણે, દેશ વિદેશમાં અનેક ભારતીયો ફસાઈ ગયા હતા. વિદેશમાં અટવાયેલા ભારતીયો અને ભારતમાં રહેતા તેમના પરિવારજન-સ્વજનોની માંગને લઈને ભારત સરકારે વંદે ભારત મિશનની શરુઆત કરી હતી. એર ઈન્ડિયા દ્વારા વંદે ભારત મિશનના ત્રણ તબક્કામાં અનેક દેશમા ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લવાયા છે. જો કે વંદે ભારત મિશનના ત્રણ તબક્કા છતા, હજુ પણ કેટલાય ભારતીયો વિદેશમાં અટવાયેલા છે. જેમને ભારતમાં પરત લાવવા માટે એર ઈન્ડિયા દ્વારા આગામી 3થી 15 જુલાઈ સુધી વંદે ભારત મિશનનો ચોથો તબક્કો શરૂ કરાશે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

વંદે ભારત મિશનના ચોથા તબક્કામાં કેનેડા. અમેરિકા, બ્રિટન, કેન્યા, શ્રીલંકા, ફિલિપાઈન્સ, સાઉદી અરબ, બાગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, મ્યાનમાર, જાપાન, યુક્રેન, વિયેટનામ, થાઈલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશોને સાંકળતી કુલ 170 ફ્લાઈટનું સંચાલન કરાશે. જો કે હાલમાં જે રૂટમા વંદે ભારત મિશન માટે કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે તે મુજબ ભારત-બ્રિટન રુટ ઉપર 38, ભારત અમેરિકા રૂટ ઉપર 32, ભારત સાઉદી આરબ રુટ ઉપર 26 ફ્લાઈટનું સંચાલન કરવાનુ નક્કી કરાયુ છે. ગત 6 મેથી વંદે ભારત મિશન શરુ કરાયું હતું. જેમાં ત્રીજો તબક્કો આગામી 4 જુલાઈએ પૂર્ણ થાય છે. વંદે ભારત મિશનના ત્રીજા તબક્કામાં કુલ 495 ફ્લાઈટના આવાગમન દ્વારા ભારતીયોને પહોચાડવામાં આવ્યા છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">