રશિયા-યુક્રેન યુદ્ધને પૂર્ણ કરી શકે છે ભારત, અમેરિકાના પ્રવક્તાએ PM મોદી માટે કહી આ વાત

US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમે રશિયાને જવાબદાર ઠેરવવા અને રશિયા પર દબાણ બનાવવા માટે શું કરી શકીએ તે અંગે અમે ભારત સાથે નિયમિત સંપર્કમાં છીએ. PM મોદીએ કરેલી વાત સાથે સહમત હોવાનું કહ્યું.

રશિયા-યુક્રેન યુદ્ધને પૂર્ણ કરી શકે છે ભારત, અમેરિકાના પ્રવક્તાએ PM મોદી માટે કહી આ વાત
અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 1:06 PM

ફેબ્રુઆરી 2022ના રશિયા યુદ્ધ વિરામ વચ્ચે પણ રશિયાની યુક્રેનમાં તબાહી, નથી રોકાઈ રહ્યા રોકેટ હુમલાએ આ યુદ્ધ શરૂ કર્યું હતું. પછી એવું માનવામાં આવતું હતું કે ટૂંક સમયમાં યુક્રેન આત્મસમર્પણ કરશે અને યુદ્ધનો અંત આવશે, પરંતુ તેમ થયું નહીં. હવે યુદ્ધે નિર્ણાયક વળાંક લેવાનું શરૂ કર્યું છે. અમેરિકા, જર્મની, ફ્રાન્સ સહિત તમામ દેશો યુક્રેનને આધુનિક હથિયારો સપ્લાય કરી રહ્યા છે. ભારત બંને દેશો વચ્ચેના યુદ્ધને શાંત કરવા માંગે છે. પીએમ મોદીએ જાહેર મંચ પર ઘણી વખત આ યુદ્ધ પૂર્ણ કરવા માટે કહી ચુક્યા છે. હવે અમેરિકા પણ શાંતિદૂતની ભૂમિકા ભજવવાની વાત કરી રહ્યું છે.

US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે, યુક્રેન વિરુદ્ધ રશિયાના આક્રમણના પ્રશ્ન પર અમે ભારત સહિત અમારા તમામ સહયોગી અને ભાગીદારો સાથે ખૂબ નજીકથી વાતચીત કરી રહ્યા છીએ. PM મોદીએ દ્વિપક્ષીય બેઠકમાં પુતિનને કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી અને દેશોએ કૂટનીતીથી આ યુદ્ધનો ઉકેલ શોધવો જોઈએ. પ્રાઇસ મુજબ, અમે યુક્રેન વિરુદ્ધ રશિયન આક્રમણના પ્રશ્ન પર ભારત સહિત અમારા તમામ સહયોગી અને ભાગીદારો દેશો સાથે વાતચીત કરી રહ્યા છીએ.

ભારત સાથે અમે સહમત: અમેરિકા

પ્રેસ વાર્તામાં પ્રાઇસે કહ્યું કે, ભારત સાથે અમે સહમત છીએ કે યુક્રેનમાં કાયમીક શાંતિ થવી જરૂરી છે. આ એ જ સંદેશ છે જે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ G-20 દરમિયાન કહ્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન સાથે સહમત છે કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી. પ્રાઈસે કહ્યું કે અમે યુક્રેનના લોકો માટે ભારતના સમર્થનનું સ્વાગત કરીએ છીએ. ભારતે માનવતાની વાત કરી છે અને યુક્રેન સામે રશિયાના ક્રૂર યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની હાકલ કરી છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ભારત ભજવી શકે છે મહત્વની ભૂમિકા

પ્રાઈસે કહ્યું કે, અમારું માનવું છે કે ભારત જેવા દેશો, જેમના રશિયા અને યુક્રેન બંને સાથે સારા સંબંધો રાખે છે, તેઓ વાતચીત અને કૂટનીતિથી યુદ્ધનો અંત લાવી શકે છે. વધુમાં ઉમેર્યુ કે, યુક્રેન વિરુદ્ધ રશિયાના યુદ્ધથી વિશ્વભરના દેશો પ્રભાવિત થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરતા નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.

અમે ભારત સાથે સંપર્કમાં: અમેરિકા

નેડ પ્રાઈસે કહ્યું કે, અમે રશિયાને જવાબદાર ઠેરવવા અને યુદ્ધ માટે રશિયા પર વધારાનો ખર્ચ લગાવવા માટે અમે શું કરી શકીએ તે અંગે અમે ભારત સાથે નિયમિત સંપર્કમાં છીએ. અમે હંમેશા સમાન નીતિ અભિગમને રહી શકતા નથી. વધુમાં કહ્યું કે તે ભારત સાથેની અમારી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના કેન્દ્રમાં છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">