સંયુક્તે રાષ્ટ્રે કાશ્મીર મુદે કરી મધ્યસ્થતાની માગણી, ભારતે પણ આપી દીધો જવાબ

ભારત અને પાકિસ્તાન વિવાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફરીથી પેરવી કરવાની રજૂઆત કરવામાં આવી છે. જો કે ભારતે આ વાતનો જવાબ હંમેશાની જેમ જ આપી દીધો છે. ભારતે કહ્યું કે કાશ્મીરએ પાકિસ્તાન અને ભારતનો દ્રિપક્ષી મામલો છે અને તેમાં કોઈએ મધ્યસ્થી કરવાની જરૂરી નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

સંયુક્તે રાષ્ટ્રે કાશ્મીર મુદે કરી મધ્યસ્થતાની માગણી, ભારતે પણ આપી દીધો જવાબ
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 6:19 PM

ભારત અને પાકિસ્તાન વિવાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફરીથી પેરવી કરવાની રજૂઆત કરવામાં આવી છે. જો કે ભારતે આ વાતનો જવાબ હંમેશાની જેમ જ આપી દીધો છે. ભારતે કહ્યું કે કાશ્મીરએ પાકિસ્તાન અને ભારતનો દ્રિપક્ષી મામલો છે અને તેમાં કોઈએ મધ્યસ્થી કરવાની જરૂરી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
-un-chief-antonio-guterres-said-that-important-for-india-and-pakistan-to-deescalate-tension

રવિશ કુમાર, વિદેશ મંત્રાલય પ્રવક્તા

આ પણ વાંચો :   કોરોના વાઈરસની સામે લડવા ચીનને ભારત આ રીતે કરશે મદદ, વાંચો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુતેરસ પાકિસ્તાનના પ્રવાસે છે. તેઓ પાકિસ્તાનની ચાર દિવસની યાત્રા પર છે અને ત્યારે પાકિસ્તાનમાંથી આ નિવેદન તેઓએ આપ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મધ્યસ્થતા માટે તૈયાર છે. તેઓએ પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂગ કુરેશી સાથેની બેઠક બાદ આ વાત કહી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ફરીથી આ નિવેદન આપ્યું છે કે કાશ્મીર મુદો સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ મુજબ ઉકેલવો જોઈએ. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના સેન્ય પર્યવેક્ષક ગ્રુપને છૂટ આપવી જોઈએ. કૂટનીતિ અને વાતચીત દ્વારા જ બંને દેશમાં શાંતિ અને સ્થિરતા કાયમ થઈ શકે છે. તેઓએ ભારત અને પાકિસ્તાનની સરહદ પર તણાવની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતાં આ નિવેદન પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">