બ્રિટનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે, બ્રિટને પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા આપવાનું કર્યુ શરુ

UK Post Study Work Visa : બ્રિટન સરકારના આ પગલાથી ભારત સહિત અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેનો ફાયદો થશે. આનાથી વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ બે વર્ષ સુધી કામ કરવાની તેમજ કામ શોધવાની અને બ્રિટનમાં રહેવાની સુવિધા મળશે.

બ્રિટનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે, બ્રિટને પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા આપવાનું કર્યુ શરુ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 12:06 PM

Education News : બ્રિટનના ગૃહ વિભાગે ગુરુવારે એક જુલાઇ 2021ના રોજ ઔપચારિક રુપથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાનો માર્ગ ખોલી દીધો છે. આપને જણાવી દઇએ કે પીએસડબ્લ્યૂ (પોસ્ટ સ્ટડી વર્ક વિઝા) એટલે કે ગ્રેજ્યુએટ રુટ વિઝા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ થયા બાદ બે વર્ષ સુધી કામ કરવાની તેમજ કામ શોધવાની અને બ્રિટનમાં રહેવાની સુવિધા આપે છે.

પ્રીતી પટેલે ટ્વીટ કરી આપી જાણકારી 

બ્રિટિશ સરકારના આ પગલાથી ભારત અને અન્ય દેશના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી અને કામકાજનો અનુભવ લેવા માટે રહેવાનો અધિકાર પ્રાપ્ત થશે. તેની જાણકારી બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે પોતે ટ્વીટ કરીને આપી છે. પ્રીતી પટેલે ટ્વીટ કરીને લખ્યુ ગ્રેજ્યુએટ ઇમિગ્રેશન રુટ હવે ખુલ્લો છે. અમે અહીં રહેવા અને યૂકેમાં યોગદાન ચાલુ રાખવા માટે સૌથી સારા અને પ્રતિભાશાળી લોકોની મદદ કરી રહ્યા છીએ. આ એક ઉદાહરણ છે કે કેવી રીતે અમારી નવી અંક આધારિત ઇમિગ્રેશન પ્રણાલી આખા દેશના લાભ માટે કામ કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

https://twitter.com/pritipatel/status/1410547651565719553?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1410547651565719553%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Feducation%2Fuk-opens-new-post-study-work-visa-route-for-students-benefit-indian-students

ગયા વર્ષે કરાઇ હતી ગ્રેજ્યુએટ વિઝાની જાહેરાત

આપને જણાવી દઇએ કે પ્રીતિ પટેલે ગયા વર્ષે ગ્રેજ્યુએટ રુટ વિઝાની જાહેરાત કરી હતી. જેનું આવેદન આ અઠવાડિયાથી શરુ થયુ છે અને આનાથી ભારતીય વિદ્યાર્થીઓને ખાસ લાભ થવાની આશા છે. પટેલે એક નિવેદનમાં જણાવ્યુ કે યૂકે સરકારની પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન પ્રણાલી અંતર્ગત ભારત અને દુનિયાભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પાસે હવે વ્યાપાર, વિજ્ઞાન, કલા અને પ્રૌદ્યોગિકીના ઉચ્ચ સ્તર પર યૂકેમાં પોતાનુ કરિઅર શરુ કરવાનો અવસર છે.

પ્રીતી પટેલે આગળ ઉમેર્યુ કે 2020 માં યુકે એ 56,000 થી વધારે ભારતીય નાગરિક વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">