UAEએ ભારત સહિત આ 15 દેશો પરથી હટાવ્યો ટ્રાવેલ બેન

આ નિર્ણય એવા સમય પર લેવામાં આવ્યો છે, જ્યારે દુબઈ મહામારીના કારણે એક વર્ષ બાદ 1 ઓક્ટોબરે એક્સપો 2020 વર્લ્ડ ફેયર શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

UAEએ ભારત સહિત આ 15 દેશો પરથી હટાવ્યો ટ્રાવેલ બેન
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 11:55 PM

Travel Ban: સંયૂક્ત અરબ અમીરાતે (UAE) શુક્રવારે કહ્યું કે તે 12 સપ્ટેમ્બરથી ભારત સહિત તે 15 દેશોમાંથી લોકોને આવવાની અનુમતિ આપશે, જેમને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા સ્વીકૃત કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવેલી છે અને વીઝાધારક છે. પહેલા આ દેશોના લોકોને યુએઈ આવવાની પરમિશન નહતી. NCEMAએ એક ટ્વીટમાં નિવેદન જાહેર કરી કહ્યું કે જે લોકો પરત ફરી શકે છે, તેમાં તે લોકો સામેલ છે, જે વિદેશમાં 6 મહિનાથી વધારે સમય સુધી રહ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

નિવેદનમાં કહેવામાં આવ્યું કે યુએઈ પુરી રીતે વેક્સિન લગાવી ચૂકેલા વીઝા ધારાકોને 12 સપ્ટેમ્બર 2021થી દેશમાં આવવાની પરવાનગી આપે છે. જેમાં તે લોકો પણ સામેલ છે, જે 6 મહિનાથી વધારે સમય સુધી વિદેશમાં રહ્યા છે. આ નિર્ણય ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયતનામ, નામીબિયા, જાંબિયા, યુગાન્ડા, સિયેરા, લિયોન, લાઈબેરિયા, દક્ષિણ આફ્રિકા, નાઈજિરિયા અને અફઘાનિસ્તાનથી આવનારા મુસાફરો માટે લેવામાં આવ્યો છે.

શું હોય શકે છે નિર્ણય પાછળનું કારણ?

આ નિર્ણય એવા સમય પર લેવામાં આવ્યો છે, જ્યારે દુબઈ મહામારીના કારણે એક વર્ષ બાદ 1 ઓક્ટોબરે એક્સપો 2020 વર્લ્ડ ફેયર શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. સમાચાર એજન્સી રોયટર્સ મુજબ ક્ષેત્રીય વ્યાપાર અને પર્યટન કેન્દ્ર અર્થવ્યવસ્થાને વધારવા માટે તેની પર નિર્ભર છે. આ પહેલા આયોજકોએ કહ્યું હતું કે તેમને આશા છે કે એક્સ્પો 2020 માટે સમય રહેતા ઉડાન પરથી પ્રતિબંધ હટી જશે.

લોકોને શું કરવું પડશે?

લોકોને ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી એન્ડ સિટિઝનશીપની વેબસાઈટ પરથી આવેદન કરવું પડશે, યૂએઈ પહોંચવા પર વેક્સિનેશન સર્ટી બતાવવું પડશે. તે સિવાય એક ક્યૂઆર કોડવાળી એપ્રુવ્ડ લેબમાંથી 48 કલાકની અંદર કરવામાં આવેલો કોરોના ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે, જે નેગેટિવ હોવો જોઈએ. મુસાફરોને તમામ નિયમોનું પાલન કરતા બોર્ડિગ પહેલા એક રેપિડ પીસીઆર ટેસ્ટ અને યુએઈ પહોંચવા પર ચોથા અને આઠમાં દિવસે વધુ એક પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ નિયમોમાંથી છુટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીએ BCCIની નહતી લીધી પરવાનગી, માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ મળશે સજા?

આ પણ વાંચો: ચીનથી આયાત કરવામાં આવતા આ માલ પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદવાની તૈયારીમાં ભારત, સ્થાનિક ઉત્પાદકોને થઈ રહ્યું છે નુકસાન

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">